રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષોથી ચાલતા જમીન મામલામાં કોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન હેઠળ પ્રૌઢ અને તેના પરિવારજનો જમીનનો કબજો લેવા ગયા હતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત નહોતો, માથાકૂટ થયાનો કોલ મળતાં પોલીસ પહોંચી હતી. ખરેખર બંદોબસ્ત હતો કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો
Related Posts
*📌શિક્ષણને શર્મસાર કરતી ઘટના, આચાર્ય વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો*
*💫NEWS FLASH⚡* *📌શિક્ષણને શર્મસાર કરતી ઘટના, આચાર્ય વિદ્યાર્થીનીઓને શૌચાલયમાં લઇ ગયો* વડોદરા: આચાર્યની અશ્લિલ હરકત સામે આવી …
અમેરિકા જવા માગતા ગુજરાતીઓએહવે વિઝા લેવા માટે નહીં જવું પડે મુંબઈ..
*બ્રેકિંગ ન્યુઝ..* ભારતની લાંબા સમયથી પેન્ડિંગ રહેલી માગણી અમેરિકાએ સ્વીકારી.. અમેરિકા જવા માગતા ગુજરાતીઓએહવે વિઝા લેવા માટે નહીં જવું પડે…
ગેંગસ્ટર રવિ પૂજારાના 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા.
ગેંગસ્ટર રવિ પૂજારાના 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા.
