રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષોથી ચાલતા જમીન મામલામાં કોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન હેઠળ પ્રૌઢ અને તેના પરિવારજનો જમીનનો કબજો લેવા ગયા હતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત નહોતો, માથાકૂટ થયાનો કોલ મળતાં પોલીસ પહોંચી હતી. ખરેખર બંદોબસ્ત હતો કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો
Related Posts
આર્મીમાં જવા માગતા યુવાનો માટે મોદી સરકારે કરી આ મોટી જાહેરાત!. રક્ષામંત્રી રાજનાથસિંહે મોદી સરકારના ‘મિશન અગ્નિપથ યોજનાની જાહેરાત…
સાફલ્ય ગાથાકચ્છી મહિલાઓ દેશના વિવિધ શહેરોમાં અને વિદેશમાં ઓનલાઈન શીખવી રહી છે અપસાયકલ પ્લાસ્ટીક વણાટ કારીગરી વેસ્ટને બેસ્ટ બનાવી કેરી…
ભાજપ ઘ્વારા 160 ઉમેદવારો કરાયા જાહેર 69 ધારાસભ્યોને કરાયા રિપીટ 13 એસસી, 24 એસટી ઉમેદવાર 14 મહિલાઓ, 4 ડોક્ટર,…
