રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષોથી ચાલતા જમીન મામલામાં કોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન હેઠળ પ્રૌઢ અને તેના પરિવારજનો જમીનનો કબજો લેવા ગયા હતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત નહોતો, માથાકૂટ થયાનો કોલ મળતાં પોલીસ પહોંચી હતી. ખરેખર બંદોબસ્ત હતો કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો
Related Posts
ઉનાળાની ધગધગતી ગરમીમાં નિષવાર્થ અને નિઃશુલ્ક ઠંડી છાશ પીવડાવી રાહદારીઓની તરસને તૃપ્ત કરતું જામનગર મિત્ર મંડળ જામનગર: હાલના ઉનાળાના દિવસોમાં…
પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..
પ્રાથમિક શિક્ષકોના કામ વધારવા મામલે યુ ટર્ન..આઠ કલાકનો સમય કરવાના પરિપત્ર કર્યો રદશિક્ષણ વિભાગ નો નવો પરિપત્ર રદશિક્ષકોના વિરોધ બાદ…
*ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી*
*ભારતીય સેનાએ બહુવિધ એજન્સી આપદા રાહત કવાયત ‘સંયુક્ત વિમોચન 2024’ ને જોશભેર સંપન્ન કરી* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભારતીય સેનાએ 18…
