રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. વર્ષોથી ચાલતા જમીન મામલામાં કોર્ટના આદેશ મુજબ પોલીસ પ્રોટેક્શન હેઠળ પ્રૌઢ અને તેના પરિવારજનો જમીનનો કબજો લેવા ગયા હતા પીઆઇ ચાવડાએ જણાવ્યું હતું કે, બંદોબસ્ત નહોતો, માથાકૂટ થયાનો કોલ મળતાં પોલીસ પહોંચી હતી. ખરેખર બંદોબસ્ત હતો કે ઘટના બાદ પોલીસ પહોંચી તે તપાસનો વિષય બન્યો હતો
Related Posts
” બેલેન્સ શીટ.”
રયલી ગરીબ હતી એટલે પ્રમાણિક હતી. એતો ખબર નથી.. હા પણ પ્રમાણિક હતી એટલે ગરીબ હતી. એ વાત નક્કી…. જીવનમાં…
અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ
🛕Breaking news.. અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણયમંદિર 15થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધકોરોનાની સ્થિતિને લઇ લેવાયો નિર્ણયશ્રી આરાસુરી…
પ્રાપ્તિની પ્રાપ્તિ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, એચ.કે.બી.બી.એ.કોલેજ.
શીર્ષક સાંભળતા જ લાગે કે આ શું? શેની વાત કરવા માંગીએ છીએ? શિર્ષક દ્વારા લેખક શું પ્રતીતિ કરાવે છે? પ્રાપ્તિની…
