મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
Related Posts
19મી એપ્રિલે PM મોદી જામનગરની લેશે મુલાકાત.
19મી એપ્રિલે PM મોદી ગુજરાત આવશે PM મોદી જામનગરની લેશે મુલાકાત ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો કાર્યક્રમસેન્ટર બિલ્ડિંગની આધારશિલા રાખશે…
*24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન*
અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ…
*_દક્ષિણ તુર્કીમાં ભૂકંપનો આંચકો_* *_દક્ષિણ તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ_* *_ઈરાક,સિરિયા,લેબલોનમાં અનુભવાયા ભૂકંપનો આંચકો_* *_અનેક મકાનો કાટમાળમાં ફેરવાયા_* *_ભૂકંપના પગેલ…
