મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
Related Posts
*રૂપાણી સરકારની ઉંગ હરામ છોટાઉદેપુર સજ્જડ બંધ*
છોટાઉદેપુર જિલ્લામાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. જિલ્લાના તમામ છ તાલુકાઓમાં બંધની સજ્જડ અસર જોવા મળી રહી છે…
📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ*
*📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ* મહિપાલસિંહ વાળાને અંતિમ સલામી અપાઈ, CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી; શહીદ જવાન અમર…
રાજકોટ: જામનગર રોડ પર જમાવડો હોટેલ પાસે પ્રકાશ સોનારા નામનાં ખંઢેરી ગામનાં યુવકની હત્યા
*🗯️BREAKING* *📌રાજકોટ: જામનગર રોડ પર જમાવડો હોટેલ પાસે પ્રકાશ સોનારા નામનાં ખંઢેરી ગામનાં યુવકની હત્યા. કારમાં આવેલા અજાણ્યા ઈસમો હત્યા…
