મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
Related Posts
*બ્રેવો કોરોના વોરિયર્સ* કોરોનાગ્રસ્ત દર્દી અને તેમના સ્નેહીજનો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવી રહ્યા છે “મેડીકલ કાઉન્સિલર”.
અમદાવાદ: દર્દી, ડૉક્ટર્સ, મેડીકલ, નોન-મેડીકલ સ્ટાફ અને દર્દીના પરિવારજનો વચ્ચેની કાયમી કડી એટલે “મેડીકલ કાઉન્સિલર” કોરોનાના કપરાકાળમાં લોહીનો સંબંધ ધરાવતા…
કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ ઘરડી માં માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર.
*કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ ઘરડી માં માટે સંતાનની ભૂમિકા અદા કરતું જામનગર “સખી” વન સ્ટોપ સેન્ટર. સાગા દ્વારા મદદ માટે…
ગંગા સ્વરૂપા વસંતબહેને બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસી બનાવ્યા ૧૦૧૧ શિવલિંગ. રાજ્યમંત્રીએ શિવલિંગનું પૂજન અર્ચન કરી પાઠવ્યા અભિનંદન
જામનગર: પવિત્ર શ્રાવણ માસમાં જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારના આવાસ કોલોની ખાતે રહેતા ગંગા સ્વરૂપા વસંતબહેને બિલ્વપત્રના વૃક્ષ નીચે બેસી ૧૦૧૧…
