મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
Related Posts
અમે રહીએ છીએ ગુજરાતમાં.
✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા
એક જ રસ્તા પર પસાર થઈએ તો એકબીજા સામે હાથ ઉંચો કરી લઈએ છીએ. ક્યાંક મળી જઈએ તો કારણ વગર…
“ફીટ ઈન્ડિયા” ( પ્રધાનમંત્રીના “ફીટ ઈન્ડિયા” કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ લેખની રચના થઈ છે)
આ આખોય પ્રોગ્રામ ઈન્ડિયાનો છે. જેમા ભારતને કશી લેવાદેવા નથી.. આ સમગ્ર કાર્યક્રમ ક્રિકેટર, પોતાનાથી અડધાથી પણ ઓછી ઉમ્મર ની…
*લુધિયાણામાં સરસ્વતી ભેંસ 51 લાખમાં ખેડૂતે ખરીદી છે*
પાકિસ્તાની ભેંસનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો ભારતની ભેંસે ચોરી થવાને ડરે માલિકે વેચી દીધી આમ જોવા જઈએ તો દેશમાં અને વિદેશ…
