મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું છે કે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ને તેઓ મહારાષ્ટ્રમાં લાગુ નહીં કરાવે.ઠાકરેએ કહ્યું છે કે CAA કાયદો કોઈનું નાગરિકત્વ છીનવી લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે. પરંતુ, જો દેશમાં એનઆરસી લાગુ કરવામાં આવશે તો હિન્દુઓ અને મુસલમાનો, બંને કોમનાં લોકો માટે એમનું નાગરિકત્વ સાબિત કરવાનું મુશ્કેલ બની જશે. એટલે હું મહારાષ્ટ્રમાં એને લાગુ થવા નહીં દઉં.
Related Posts
રાજનીતિ વિજ્ઞાનના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીનું દુઃખદ અવસાન.
રાજનીતિ વિજ્ઞાન ના ભિષ્મપિતા, ગુજરાતી ભાષાના ગ્રેઇટ રાજકીય કટારલેખક, સમીક્ષક આદરણીય નગીનદાસ (નગીનબાપા) સંઘવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી, કદી ન…
વડોદરામાં ટ્રેન નીચે ત્રણ લોકો કચડાયા બેના મોત, એક મહિલા ઘાયલ
વડોદરામાં ટ્રેન નીચે ત્રણ લોકો કચડાયાબેના મોત, એક મહિલા ઘાયલ ડભોઇ કેવડિયા થી આવતી ટ્રેન નીચે કચડાયામૃતકો સંતપુરી વિસ્તાર રેલ્વે…
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અત્યંત તીવ્ર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં…
