રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનાર રૂપાણીના પગ નીચે જ ભ્રષટાચારનો રેલો જોવા મળી રહ્યો છે. સાથે જ જયરાજસિંહે કહ્યું કે ચેક આપવા અંગે સરકાર ખુલાસો કરે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે. પત્રકારોને ચેક આપવા મામલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અમિત ચાવડાએ કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડતની વાત કરવામાં આવે છે. પરંતુ મુખ્યમંત્રીના હોમ ટાઉનમાં પત્રકારોને મુખ્યમંત્રી કાર્યાલયના ઇશારે ચેક આપવામાં આવે છે. રાજ્યમાં સરકાર ભ્રષ્ટાચારને ડામવામાં નિષ્ફળ રહી છે.
Related Posts
*પ નવેમ્બરના રોજ ગોધરાના ગોલ્લાવ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે*
*પ નવેમ્બરના રોજ ગોધરાના ગોલ્લાવ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે* એબીએનએસ, ગોધરા::* પંચમહાલ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા…
ચાલુ ગત વર્ષ કરતા ધોરણ 10 – 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 603 વિદ્યાર્થીઓ વધ્યા.
ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ધોરણ 10માં 867 વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 923 વિદ્યાર્થીઓ અને ધોરણ…
અમદાવાદ શહેર ના આવેલ પ્રાચીન દેરાસરના મૂળનાયક ભગવાન ના ઘેર બેઠા દર્શન. જરૂરી વિગત સાથે……. તમે કદાચ સ્વપ્ન માં વિચાર્યુ નહિ હોય.
અમદાવાદ શહેર ના આવેલ પ્રાચીન દેરાસરના મૂળનાયક ભગવાન ના ઘેર બેઠા દર્શન. જરૂરી વિગત સાથે……. તમે કદાચ સ્વપ્ન માં વિચાર્યુ…
