શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
ગુજરાત હાઇકોર્ટે ના ચીફ જસ્ટિસ નો નિર્ણય
*Breaking news* *ગુજરાત હાઇકોર્ટે ના ચીફ જસ્ટિસ નો નિર્ણય* *ગુજરાત હાઇકોર્ટે ના તમામ વિભાગો કરાશે સેનેટઃઈઝર* *ગુજરાત હાઇકોર્ટે તા.10 થી…
ધારપુર ગામે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ઉપર હિંચકારો હુમલાની ઘટના
ભાવનગર ઘોઘા હત્યા કેસમાં વિધાનસભા ગેટ નંબર 1ના ઘેરાવની ચીમકી બદલ MLA જીગ્નેશ મેવાણીની અટકાયત
#ભાવનગર ઘોઘા હત્યા કેસમાં વિધાનસભા ગેટ નંબર 1ના ઘેરાવની ચીમકી બદલ MLA જીગ્નેશ મેવાણીની અટકાયત
