શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
*ઘડપણ નું વસાણુ…એક બોધકથા*
*એક બોધકથા…..* 👌👌👌👌 🪷🪷🪷🪷🪷🪷 ॥~॥~॥ *ઘડપણ નું વસાણુ. ॥~॥ 🪷🪷🪷🪷🪷🪷 *જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર…
*પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?*
નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ…
*📍ભાજપ પ્રદેશ સંગઠનનાં નવા પદાધિકારીઓની જાહેરાત*
*📍ભાજપ પ્રદેશ સંગઠનનાં નવા પદાધિકારીઓની જાહેરાત* મનિષ કંસારા *ગાંધીનગર:* ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ વેગવંતું બનાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રદેશ…
