શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગરના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા
જામનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગર ખાતે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અને…
Today 12 August Teji Bachchanji’s Birthday.
Today 12 August Teji Bachchanji’s Birthday. Salute and respects to her for giving birth to great personality Mr Amitabhji who…
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપ પાર્ટી ની ચૂંટણી બેઠક યોજાઇ.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે ભાજપ પાર્ટી ની ચૂંટણી બેઠક યોજાઇ. સ્થાનિક સ્વની ચૂંટણીમાં વ્યૂહરચના ગોઠવવા ચૂંટણીલક્ષીને અગત્યની બેઠકોનો દોર શરૂ.…
