શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
*સુરતમાં પોલીસના ૧૦ સ્પા પર દરોડા ૧૮ યુવતીઓ ઝડપાઈ*
સુરતમાં ડુમસ રોડના રાહુલરાજ મોલમાં આવેલા સ્પામાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દસ જેટલા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા.…
આજે ગુજરાતમાં સરકારે જાહેર કરેલા નિયમો સાથે હોળિકા દહનની થશે ઉજવણી, અનેક મંદિરો રહેશે બંધ.
આજે ગુજરાતમાં સરકારે જાહેર કરેલા નિયમો સાથે હોળિકા દહનની થશે ઉજવણી, અનેક મંદિરો રહેશે બંધ.
ડ્રાઈવર દ્વારા કાબુ ગુમાવતા બસ દુકાનનું શટર તોડી ટકરાઈ
અમદાવાદ વૈભવ પાર્ક નવા વાડજ પાસે AMTS બસનું સ્ટેયરિંગ થયું જામ.. ડ્રાઈવર દારા કાબુ ગુમાવતા બસ દુકાનનું શટર તોડી ટકરાઈ..…
