શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી છે. ઉપરાંત તેમણે કહ્યું કે તમામ પત્રકારોએ CMને ચેક પાછા આપવા જોઈએ. આપને જણાવી દઈએ કે શંકરસિંહે આ નિવેદન સુરતમાં આવ્યું. આ પહેલા કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે પણ કલેકટરના ખુલાસા સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે બહાર આવ્યું તે સિવાયનું કેટલું અપાયું તેનો ખુલાસો પણ કલેક્ટર કરે. ઉપરાંત તેમણે કહ્યું કે જો જાહેરાત માટે નાણાં અપાયા તો સંસ્થાઓના નામે કેમ ન આપ્યા? કોને કેટલા વજનના કવર અપાયા તેનો ખુલાસો પણ કરે? પરમારે કહ્યું કે વેપારીઓ પાસેથી પણ ખંડણી જ ઉઘરાવવામાં આવે છે. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટાચારમાં સરકાર અને અધિકારીઓની મિલીભગત છે.
Related Posts
કુમકુમ મંદિર દ્વારા રક્ષાબંધનના દિવસે 1111 બહેનોને ભાઇની કોરોનાથી રક્ષા માટે વિનામૂલ્યે માસ્ક આપવામાં આવશે.
તા. ૨૨ ઓગસ્ટ ને રવિવારના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી…
*📍 પ્રતાપગઢ(ઉ.પ્ર.): મહેશગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગરીબપુર ગામમાં ખેતરમાં ચોકી કરવા ગયેલા એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી મળી આવી*
*📍 પ્રતાપગઢ(ઉ.પ્ર.): મહેશગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનાં ગરીબપુર ગામમાં ખેતરમાં ચોકી કરવા ગયેલા એક યુવકની લાશ ઝાડ સાથે લટકતી મળી આવી*…
*પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ*
*પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા ગોધરા તથા હાલોલની વ્યાજબી ભાવની દુકાનની તપાસ હાથ ધરાઇ* *ગેરરીતિ બદલ દુકાનદારો…
