માંડવિયાએ જણાવેલ કે ગુજરાતના હજારો વર્ષોના સમુદ્રી ઇતિહાસ અને ભવ્ય વારસાને જાળવવા તથા દુનિયા સામે રજૂ કરવા એક વર્લ્ડ કલાસ મેરીટાઇમ હેરિટેજ મ્યુઝીયમ ગુજરાતના લોથલ ખાતે બને તે માટે પ્રધાનમંત્રી તેમના મુખ્યમંત્રી કાળથી સક્રિય રીતે પ્રયાસો કરતા આવ્યા છે. એક-એક ગુજરાતીની પણ આ આકાંક્ષા રહી છે. મેરિટાઇમ હેરિટેજ મ્યુઝીયમ-લોથલ માટે મારા હસ્તકના શીપીંગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલ દરખાસ્તને મંજૂર રાખતા બજેટમાં આ અંગે જાહેરાત થયેલ છે જેની મને ખુશી છે
Related Posts
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો* એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના…
સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય.
સૈન્ય દિવસ નિમિત્તે 1971ના મળેલ વિજયના અભિનંદન પાઠવી જુસ્સો વધારતા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી દેવવ્રત આચાર્ય. અમદાવાદ: ભારતીય સૈન્યના કોણાર્ક કોર્પ્સ…
કોરોના વાયરસનો કહેર, ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ શૂટિંગ કેન્સલ કરવાનો છૂટ્યો આદેશ Sureshvadher
કોરોના વાયરસનો કહેર તમામ પ્રકારના કામોને પ્રભાવિત કરી રહ્યો છે. હવે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીને 15 માર્ચ રવિવારે આગામી 19…
