Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*લોકો પાસેથી રૂપિયા ઉઘરાવતા કોંન્સ્ટેબલનો વીડિયો વાયરલ, સાહેબને પણ રૂપિયા આપવા પડે છે*

બનાસકાંઠાના વડગામ પોલીસ મથકના કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહનો વીડિયો વાઈરલ થયો છે. કોન્સ્ટેબલ ખુલ્લે આમ વાહનો રોકીને રૂપિયા ઉઘરાવ હતો. એક વાહન…

કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ રખાઈ.

રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરાણા વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા, રાજપીપળાની તમામ સ્કૂલોના બાળકો ને છોડી…

26 માર્ચે યોજાનારી ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું.

નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાએ જણાવ્યું હતું કે હનુમાનજી જેવા રામ ભક્ત હતા એવા હું કોંગ્રેસ ભક્ત છું મારી નસનસમાં…

નર્મદા ધારીખેડા સુગર ની અવારનવાર ની ચૂંટણી માટે ગામેગામ મતદાન જાગૃતિ અભિયાન ની સભાસદોની મિટિંગ યોજાઈ.

ધારીખેડા સુગર ના વાલિયા વિભાગ માં બિન હરીફ થાય તેવી શક્યતા. ખાંડ નિયામકના હુકમ મુજબ જે સભાસદોએ પાંચ વર્ષમાં બે…

છેલ્લા બે વર્ષથી ગરુડેશ્વર અપહરણના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.

રાજપીપળા, તા. 16 ગરુડેશ્વર પંથકમાં છેલ્લા બે વર્ષથી અપહરણ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને નર્મદા એસીબી પોલીસે ઝડપી પાડી તેની…

નાંદોદ તાલુકાનાના ઝૂડા ગામે હાઈવે રોડ ઉપર ક્રોસ કરતા રાહદારીઓને મોટરસાયકલને અડફેટમાં લેતા એક રાહદારીનું મોત.

રાજપીપળા, તા. 16 નાંદોદ તાલુકાનાના ઝૂડા ગામે હાઈવે રોડ ઉપર ક્રોસ કરતા રાહદારીઓને મોટરસાયકલને અડફેટમાં લેતા એક રાહદારીનું મોત નીપજ્યું…

તિલકવાડા ના પહાડ ગામે ભુત મામાના મંદિર રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત અન્ય સવારને ગંભીર ઇજા.

રાજપીપળા, તા. 16 તિલકવાડા ના પહાડ ગામે ભુત મામાના મંદિર રોડ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતાં ચાલકનું મોત નીપજ્યું હતું…

*સુરત મિત્ર*

અમે તમારી માટે લાવ્યા છીએ ફાસ્ટ ન્યૂઝ દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અપટેડ સમાચારો ગુજરાત સહિત દેશભરમાં અનેક ઘટનાઓ ઘટતી…

*સ્ટેટ બેન્ક બેરહેમ અને અયોગ્ય છેઃ નાણાપ્રધાન સીતારામન*

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી…