નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્ક અને તેના ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે સૌથી મોટી સરકારી બેન્ક હદયવિહીન અને અક્ષમ છે. તેમણે આવું એટલા માટે કહ્યું કેમ કે આસામમાં ચાના બગીચાના કામ કરતા કામદારોના અઢી લાખ બેન્ક ખાતાં કાર્યરત નહોતા થયાં. તેમનો સ્ટેટ બેન્કના ચેરમેન અને ઉચ્ચ અધિકારીઓને આડે હાથ લેતો વિડિયો વાઇરલ થયો છે.નાણાપ્રધાન નિર્મલા સીતારામને સ્ટેટ બેન્કના ચેરમેનને કહ્યું હતું કે મને ગેરમાર્ગે ના દોરો, તમે મને આ મામલે દિલ્હીમાં મળો અને આ બાબતને હું છોડીશ નહીં.
Related Posts
ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર હસ્તે અલ્પેશ બારોટનું સન્માન કરવામાં આવ્યું.
ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના પવિત્ર હસ્તે અલ્પેશ બારોટનું સન્માન કરવામાં આવ્યું. રાજપીપલા:14 ગુજરાતના રાજ્યપાલ અને વિદ્યાપીઠના…
*સર્વ સમાજ સેના અમદાવાદ જિલ્લા ટીમ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને ધાબળા તેમજ બાળકોને સ્કુલ કીટ વિતરણ કરવામાં આવી*
સર્વ સમાજ સેના ટ્રસ્ટના મુખ્ય સંયોજક શ્રી મહિપતસિંહ ચૌહાણ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ભૂખ્યાને ભોજન નામની સેવાકાર્ય ચલાવવામાં આવી…
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા.
શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા ની સ્થાપના ઈ. સ 1969 થી ઈ. સ 2019…
