⭕ ગુજરાતમાં 24.05.2020ના સાંજે 5 વાગ્યાથી નવા 405 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,224 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 405 કેસમાંથી અમદાવાદ 310,સુરત 31,વડોદરા 18,સાબરકાંઠા 12,મહીસાગર 7,ગાંધીનગર 4,પંચમહાલ-નર્મદા 3,ભાવનગર-આણંદ-સુરેન્દ્રનગર-અમરેલી 2, રાજકોટ-મહેસાણા-બોટાદ-ખેડા-પાટણ-વલસાડ-નવસારી-પોરબંદર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…
