Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું

રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે…

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો.

મધર્સ ડે નિમિત્તે ઇન્ડિયા ક્રાઇમ મિરર ન્યુઝ ના વાંચકો તરફથી મોકલવામાં આવેલી તસ્વીરો. જેમાં નામ નહીં, પણ ફક્ત ભાવ અને…

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંગ ની તબિયત નાદુરસ્ત. છાતીમાં દુખાવો થવાથી 9-45 વાગ્યે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા. AIIMS માં કાર્ડિયાક સેન્ટરમાં તેમની…

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા મા આવશે

બ્રેકિંગ ન્યુઝ…. પેસેન્જર ટ્રેનો ચાલુ કરવા ભારતીય રેલવે નો મોટો નિર્ણય। મંગળવાર ૧૨ મી મે થી પેસેન્જર ટ્રેન ચાલુ કરવા…

ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…

મુખ્ય સમાચાર.

*ધનવાનને ઝડપી અને ગરીબને મળે છે મોડો ન્યાય સુપ્રીમના ન્યાયાધિશે ઉઠાવ્યા સવાલો* દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તાએ નિવૃત્ત…

10 કિલો સોનુ પહેરી રાખતો ગોલ્ડમેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન.

ગોલ્ડ મેન નામે જાણીતા પુણેના સમ્રાટ મોઝેનું 39 વરસની વયે હાર્ટ એટેકથી અવસાન થયું છે. સમ્રાટ 10 કિલો સોનુ પહેરી…