Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

રાજપીપળામાં વહેલી સવારે રાજરોક્ષી સિનેમા પાસે હાઇવા ટ્રક ઘુસી જતાં આજુબાજુની દુકાનને નુકસાન.

મળસ્કે 4.30 કલાકે ટ્રક ચાલકે ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડે ઉતારી પાડતાં સર્જાયેલો અકસ્માત. રાજપીપળા,તા.28 આજે રાજપીપળા ખાતે વહેલી સવારે…

નાંદોદ તાલુકાના નીકોલી ગામે મહિલાનું અપહરણ કરી બળાત્કાર કર્યાની ફરિયાદથી ચકચાર.

નાંદોદ તાલુકાના નીકોલી ગામે તથા વાઘોડિયા ગામ એ મહિલાનું અપહરણ કરી સીમમાં આવેલ શેરડીના ખેતરમાં લઈ જઈ મહિલા સાથે બળાત્કાર…

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ.

રાજપીપળા ખાતે 8 ગામના ખેડૂતો અને ગ્રામજનો સહિત જિલ્લામાં મોટી સંખ્યામાં સરપંચનો કલેકટર કચેરીએ રેલી કાઢી હલ્લાબોલ. નર્મદાના 8 ગામના…

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે. – વિનોદ રાઠોડ.

શિયાળામાં ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ આમળા, લીલી હળદર,અને લીલા શાકભાજીની બઝારમાં ધૂમ આવક થતાં કોરોનાકાળમાં રાહત થઈ શકે તેમ છે.

*રાજ્યની બધી જ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર યોજના- એસ.ટી.પી-. અને ૧૦૦ ટકા નલ સે જલ માટે રાજ્ય સરકાર સંકલ્પબધ્ધ*

*૪૫ ટકા વસ્તી શહેરો નગરોમાં વસે છે ત્યારે નગરોને આધુનિક-અદ્યતન બનાવવા સાથે પાણી લાઇટ ગટર રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ સુદ્રઢ…

*કોરોનાને કંટ્રોલ કરવા લેવાયો નિર્ણય. અમદાવાદના દર્શાવેલ વિસ્તારોમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો બંધ રાખવાનો આદેશ.*

અમદાવાદના 28 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી દુકાનો રહેશે બંધ. કોરોના પર નિયંત્રણ લાવવા સરકાર અને આરોગ્ય તંત્ર કમર કસી…