Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

જન સંઘર્ષ વિરાટ પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રભારી નો હવાલો વિરલ સિંહ ડાભી ના હાથમાં.

ગુજરાત રાજ્ય માં સતત ક્રિયાશીલ અને લોકહિતના કાર્યો કરવા માં રાજકીય પક્ષ તરીકે જન સંઘર્ષ વિરાટ પાર્ટી મોખરે સ્થાન ધરાવે…

અમદાવાદ પોળ વિસ્તારના   જિનાલયો માં જરૂરી દ્રવ્યોની છાબ + ઘી  જિનાજ્ઞા યુવા ટ્રસ્ટના માધ્યમથી અર્પણ કરવામાં આવ્યું.

જૈનમ જયતિ શાસનમ્ ગૃપ સોલારોડના ગૃપના સભ્ય શ્રી ચિંતનભાઈ શાહ અને મેહુલભાઈ શાહ તરફથી અમદાવાદ પોળ વિસ્તારના જિનાલયો માં જરૂરી…

સોમનાથ દાદાના દર્શન-મહાપૂજા કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી.

કોરોના મૂકત ગુજરાત બનવા સાથે સૈાના કલ્યાણની મુખ્યમંત્રીશ્રીએ કરી પ્રાર્થના ગીર-સોમનાથ તા. -૧૧, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક મહામારી કોરોનાથી ગુજરાતને…

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના વૃક્ષો વાવ્યા

વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના…

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા.

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા 🚷…

ઓનલાઈન ટીચીંગ કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં વૈકલ્પીક વ્યવસ્થા છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર…

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણય *કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ*

● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી ● રાજય…