*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ. આજે રાજકોટ તરફથી આવેલી એક પોસ્ટ પરથી જાણવા મળ્યું છે કે *ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટ ના જ…
ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન ઘ્વારા જાણીતા કવિશ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ’છબી અવાજની’ના વિમોચન નિમિત્તે માત્ર આમંત્રિત ભાવકો-કવિઓની ઉપસ્થિતિમાં કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું તારીખ:23 જાન્યુઆરી 2021,શનિવારના રોજ,બપોરે 2-00 કલાકે,ગુજરાતી સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન ઘ્વારા જાણીતા કવિશ્રી જયંત ડાંગોદરાના કાવ્યસંગ્રહ’છબી અવાજની’ના વિમોચન…
અમદાવાદ બીઆરટીએસ પાસે તેની બસો દ્વારા થયેલા અકસ્માતોની માહિતી નથી.! અમદાવાદમાં દોડતી જનમાર્ગની બીઆરટીએસ બસો દ્વારા ઘણા અકસ્માતો થાય છે. આ અંગે આરટીઆઈ એકટિવિસ્ટ યશ મકવાણાએ માહિતી માંગી હતી. પરંતુ…
*50 હજારની લાંચ લેનાર સિંચાઈના મદદનીશ ઈજનેર પ્રવિણ રોહિતને ત્રણ વર્ષની કેદ* રાપર તાલુકાની કેનાલના કામ થયેલ બીલની રકમ સત્વરે મળી જાય તે માટે પ૦ હજારની લાંચની માંગણી કરનારા મદદનીશ ઈજનેર પ્રવિણ…