ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર સીક્યોરીટી, પ્રિપેરેશન ફોર નેક, ગ્રાફીક ડીઝાઇન, ઈન્ટરવ્યું ટેકનીક્સ, એમબીએ:ઇન ડીમાંન્ડસ ઓલવેઝ,બેંકિંગ ઇન્ડસ્ટ્રી એન્ડ જોબ સીનારીઓ પોસ્ટ કોવીડ-૨૦૧૯,કોપોરેટ એક્સપેકટેશન્સ: ફોમ ર્કલાસરૂમ ટુ ક્યુબીસ, ઓનલાઇન લર્નિંગ એન્ડ સ્ટુડન્ટસ એંગેજમેન્ટ ટેકનીક્સ વિગેરે વિષયો ઉપર વેબીનાર્સ યોજાઈ ગયા. આ વેબીનાર્સમાં ગુજરાતની વિવિધ કોલેજનાં અધ્યાપકો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.કોલેજનાં પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતું કે ઓનલાઈન ટીચિંગ એ કાયમી ઉકેલ નથી પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ માત્ર વૈકલ્પીક વ્યવસ્થા હોઈ શકે છે. કલાસરૂમ ટીચિંગનો કોઈ વિકલ્પ હોઈ શકે નહી. પરંતુ હાલના સંજોગોમાં વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ ઓનલાઈન ટીચિંગ કરવાથી ટેવાવું પડશે
Related Posts
ગાંધીનગરમાં 5 દિવસમાં CMO માં બીજો કેસ
#ગાંધીનગર ગાંધીનગરમાં 5 દિવસમાં CMO માં બીજો કેસ સીએમ કાર્યાલયમાં નાયબ સચિવ અધિકારી આવ્યા કોરોના પોઝિટિવ. હોમ કોરોન્ટાઈન થયા
સાગબારાના કોડબા પાસે હાઈવે રોડ પર કાનમાં ઈયરફોન લગાવીને મોટરસાયકલ ચલાવતા ચાલકે બસને અથડાવી અકસ્માત કરતા ઈજા બસને નુકસાન
સાગબારાના કોડબા પાસે હાઈવે રોડ પર કાનમાં ઈયરફોન લગાવીને મોટરસાયકલ ચલાવતા ચાલકે બસને અથડાવી અકસ્માત કરતા ઈજા બસને નુકસાન. રાજપીપળા,…
*ઉદ્ધવ અયોધ્યા જશે તો હું તેનો રસ્તો રોકીશ: મહંત પરમહંસ દાસ*
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ થવા લાગ્યો છે. સંતોએ ઠાકરેની આયોધ્યા યાત્રાનો વિરોધ કર્યો છે, જે સાત…
