Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.

સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને…

ઘોડા પર ઉભા રહેલો ફોટો શેર કરવા બદલ ટ્રોલ થયા વિકી કૌશલ

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર પોતે ઘોડા પર ઉભેલા હોય તેવી એક તસવીર શેર કરી છે જેના પર તેમને ટ્રોલ કરવામાં…

ભારતની સ્વદેશી કોરોના વેક્સીનનો દુનિયાભરમાં ડંકો વાગ્યો છેઃ PM મોદી

આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની…

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમથી75માં અમૃત મહોત્સવનો પ્રારંભ

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે. PMએ અમદાવાદ પહોંચીને ગાંધીજીની…

જોઈ લો કોણ બન્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર જેમાં મેયર : બીનાબેન કોઠારી ડે મેયર : તપન જશરાજ પરમાર…

શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી મંદિરેકુબેર દાદાની સુંદર આબેહૂબ રંગોળી બનાવી

કુબેર ભંડારીનો ફુલ નો શણગાર પણ કરતા લોક આકર્ષણ રાજપીપળા,તા 11 આજરોજ મહા શિવરાત્રિ પર્વે કરનાળી સ્થિતકુબેર ભંડારી ખાતે મોટી…

જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા 1922 થઇ

નર્મદા જિલ્લામાં આજે વધુ 04 પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે 30865 વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ: રાજપીપલા,તા11 COVID-19…

દેશની આઝાદીના ૭૫ વર્ષની સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પણ તા.૧૨ મી માર્ચે થનારી ઉજવણી

આજે રાજપીપલા ખાતે સુરતના સાંસદ પૂર્ણેશભાઈ મોદી , ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં “ આઝાદીનો અમૃત મહોત્સવ”ની ઉજવણીનો…

સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો: પ્રતિષ્ઠિત બિલ્ડરે ખાનગી હોસ્પિટલોને નકારી સિવિલમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર લીધી, સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી લાખનું દાન આપ્યું

અમદાવાદ: સામાન્ય રીતે પૈસૈટકે સુખી અને સમૃદ્ધ લોકો જ્યારે પણ માંદગીનો કિસ્સો સર્જાય ત્યારે સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો રાહ અપનાવતા…