Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવાર અને કેન્સર પીડિતની વારે આવ્યા.

ગુજરાતમાં જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી…

મુખ્ય સમાચાર.

સ્વ. ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના સંસ્થાપક સભ્ય…

⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર…

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અંબાજી પહોંચ્યા હતા અને દર્શન કર્યા.

અંબાજી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માં અંબાના દર્શને ગુજરાતના પવિત્ર યાત્રાધામ બનાસકાંઠાના અંબાજી પહોંચ્યા હતા. હાર્દિક પટેલ…

ભારત આવી રહેલ રાફેલમાં એર-ટુ-એર ઇંધણ ભરવામાં આવ્યું.

દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે…

જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું.

પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી માતાજીના શાનિધ્યમાં…

અમદાવાદ* કોરોના સંકટ વચ્ચે સ્કૂલે બાળકોના જીવ જોખમમાં મુકયા.. સંજીવ રાજપૂત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુલબાઈ ટેકરા પાસે મ્યુનિસિપલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલવામાં આવી લેવાઈ પરીક્ષા.. સોશિયલ મીડિયામાં…

દેશનો પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ ચાલશે.

દેશ અને દુનિયાના ચાર લાખ મોટા વેપારીઓ તથા મોટી બ્રાન્ડ્સને આમંત્રણ અપાશે કાપડના વ્યાપારમાં પ્રવર્તી રહેલી મહામંદીને દૂર કરવા અને…

આવકવેરાના પ્રથમ અને બીજા ક્વાર્ટરના ટીડીએસ ટીસીએસ ના રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2021 રહેશે.

સીબીડીટીની જાહેરાતને લઈને કરદાતાઓ તથા ટેક્સ એડવાઈઝર ને ઘણી રાહત થઇ સીબીડીટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવકવેરાના પ્રથમ…

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ.

Ø મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે…