દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.
Related Posts
*અમદાવાદની CBSE સ્કૂલોમાં નવું સત્ર સ્થગિત*
કોરોના વાયરસની હવે ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. ભારતમાં કોરોના વાયરસના કુલ 84 દર્દીઓ નોંધાયા છે. તો બે વ્યક્તિના મોત…
સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ.
તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને ભગાડી જવાની ફરિયાદ. રાજપીપળા, તા 24 તિલકવાડા તાલુકાના સાવલિયા ગામે સગીર વયની કન્યાને…
રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તા.૭મી મે સુધી બંધ રહેશે
*કોવિડ-૧૯ સંદર્ભે મહત્વનો નિર્ણય**રાજ્યની તમામ ઓદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં લર્નિંગ લાઇસન્સ સહિતની કામગીરી ૨૯ એપ્રિલથી તા.૭મી મે સુધી બંધ રહેશે******રાજ્યમાં કોરોના…
