દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.
Related Posts
અમદાવાદ જુહાપુરાના સોનલ રોડ પર અસામાજિક તત્વોનો આતંક
અમદાવાદ જુહાપુરાના સોનલ રોડ પર અસામાજિક તત્વોનો આતંક કુખ્યાત અજજુ ઉર્ફે કાલિયા ની ગેંગે મચાવ્યો આતંક નજીવી બાબતમાં ત્રણ ઈસમોએ…
શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી
ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો…
એપ્રિલ મહિનામાં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ
GPSC દ્વારા લેવાનારી પરીક્ષાઓ મોકૂફ એપ્રિલ મહિનામાં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ માહિતી નિયામક ખાતાની પરીક્ષા મોકૂફ વિવિધ સંવર્ગની પ્રિલિમિનરી પરીક્ષા…
