દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.
Related Posts
હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ.
હું સમાજસેવા નથી કરી શકતો”મહેશ સવાણીનું નિવેદન“મને હતું હું રાજનીતિમાં રહીને વધારે સારું કરીશ”“પણ જે કરતો હતો એ નથી કરી…
કોરોના ન્યૂઝ અપડેટ્સ.
ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે, આજે રાજ્યમાં વધુ ૫૪ કેસ થતા કુલ કેસ ૪૩૨ થયા. ૫૪…
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર કરનારા સસ્પેન્ડ. મેન્ડેડનો અનાદર કરનાર 38 લોકોને સસ્પેન્ડ. હારીજમાંથી 4, ખેડબ્રહ્મામાંથી 2, થરાદમાંથી 3 લોકો કર્યા સસ્પેન્ડ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી 14, રાપરમાંથી 13 અને તળાજામાંથી 2 લોકો કર્યા સસ્પેન્ડ.
ભાજપના પ્રદેશ પ્રમુખ ચંન્દ્રકાંત પાટીલે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર ભાજપના હોદેદારોને સસ્પેન્ડ કર્યા. નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીમા પાટીલના મેન્ડેટનો અનાદર…
