દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.
Related Posts
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.
કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.
અમદાવાદ : રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ…
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો.
નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત…
