દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે આ ફાઈટર વિમાનમાં એર-ટુ-એર રિફ્યુલિંગ એટલે કે (હવામાં રહી વિમાનમાં ઇંધણ ભરવું) કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેના દ્વારા ફ્રાન્સ ઐરફોર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. પાયલટને આરામ મળે તે માટે વિમાનોએ UAE માં રોકાણ કર્યું હતું. 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચી જશે.
Related Posts
*અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી.. ઓરેન્જ એલર્ટ
*બ્રેકિંગ ન્યુઝ* *અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 9-5ઇંચ વરસાદ* *નરોડામાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ* *મણીનગરમાં પણ 13 ઇંચ વરસાદ* *ઉસ્માનપુરામાં…
અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
#BREAKING અમદાવાદની SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ હૉસ્પિટલમાં ફેરવાઈ શકે છે: સૂત્ર
બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા લગ્ન
બોલિવૂડ અભિનેતા આમિરખાનનાં તૂટયા લગ્નફિલ્મ ક્રિટિક તરૂણ આદર્શે ટ્વિટથી આપી જાણકારીઆમિરખાનનાં કિરણ રાવ સાથે તૂટયા લગ્ન 15 વર્ષ બાદ પરસ્પર…
