Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

રાજકોટ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ દાખલ

રાજકોટ જિલ્લામાં ગુજસીટોક હેઠળ પ્રથમ કેસ દાખલ રાજકોટ રેન્જના 5 જિલ્લામાં ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરતી ટોળકી સામે કાર્યવાહી નિખિલ દોંગા અને…

યુનાઈટેડ સ્ટેટ એડવાઈઝર કાઉન્સિલ ઓફ હ્યુમન ટ્રાફિકિંગના સભ્ય હેરોલ્ડ ડીસુઝાનુ રાજપીપળામાં આગમન.

રાજપીપળા ખાતે રાજવંત પેલેસ ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહ અને રાજવી પરિવાર સાથે ઈસુ હીસૂઝાનુ સંસ્થા( આઈ ઓપન ઇન્ટરનેશનલ)ની અમેરિકા કેનેડા અને…

રાજપીપળામા કાળીચૌદસના રોજ કાળીયાભૂત મામાના મંદિરે કાળી ધજા ચઢાવી સિગારેટથી પૂજા કરતા ભક્તોએ મરઘા પણ રમતા મૂક્યા.

રાજપીપળામા કાળીચૌદસના રોજ કાળીયાભૂત મામાના મંદિરે કાળી ધજા ચઢાવી સિગારેટથી પૂજા કરતા ભક્તોએ મરઘા પણ રમતા મૂક્યા. કાળીયાભૂત મામા પ્રત્યે…

*ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત*

ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે જયારે સહપ્રભારી…

*વકીલાતની સનદ કૌભાંડ*

રાજ્યમાં બનાવટી અને ખોટી માર્કશીટના આધારે વકીલાતની સનદ મેળવવાના કૌભાંડની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોંપવા માટે ગુજરાત બાર કાઉન્સિલની બેઠકમાં ઠરાવ…

*પાકિસ્તાનના 11 જવાન ભારતે ફૂંકી માર્યા*

દિવાળીના એક દિવસ પહેલા ભારત-પાકિસ્તાન સરહદે વિસ્ફોટોની હારમાળા જોવા મળી હતી. પાકિસ્તાની આર્મીએ એલઓસી પર તંગધાર સેક્ટરમાં ગોળીબારની શરૂઆત કરી…

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” બનાવીને સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા “ધ્વજ પ્રણામ તથા પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયુ.

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતના વિવિધ ૨૦ જિલ્લા મથકો ઉપર ગુજરાત પ્રદેશ…