જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં ગાય-ભેંસ સહિત ૩.૭૫ લાખ જેટલા પશુઓને ઈયર ટેગ લગાવી ઓળખ અપાશે. હાલ નવ ટીમના ૧૬૭ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ૩૧ ડિસે. સુધીમાં તે પૂર્ણ કરવાનું આયોજન છે.
Related Posts
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ*
*રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા અમદાવાદના કોરોના વોરીયર્સ પોલીસકર્મીઓને ૫૦૦૦ માસ્કનું વિતરણ* કોવિદ ૧૯ સામે મહિનાઓથી જીવના જોખમે સતત ફરજ બજાવી…
*મિશન હેલ્મેટ સંસ્કાર – આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા અંગેની ઉમદા પહેલ*
*મિશન હેલ્મેટ સંસ્કાર – આગામી પેઢીને માર્ગ સલામતી માટે શિક્ષિત કરવા અંગેની ઉમદા પહેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત, ભારતીય સંસ્કૃતિમાં બાળકના…
ભારત અપરાધ અને માનવ અધિકાર નિવારણ સંઘ દ્વારા ભાવનગર જીલ્લા જેલ ખાતે શ્રી આનંદ ગરબાનો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારત અપરાધ અને માનવ અધિકાર નિવારણ સંઘ… દ્વારા ભાવનગર જીલ્લા જેલ ખાતે શ્રી આનંદ ગરબાનો પાઠ નું આયોજન કરવામાં આવ્યું…
