જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં ગાય-ભેંસ સહિત ૩.૭૫ લાખ જેટલા પશુઓને ઈયર ટેગ લગાવી ઓળખ અપાશે. હાલ નવ ટીમના ૧૬૭ કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી ૩૧ ડિસે. સુધીમાં તે પૂર્ણ કરવાનું આયોજન છે.
Related Posts
*પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી*
*પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદનું…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ મહેસુલી નિર્ણય* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી…
*📍કારગીલ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા, તીવ્રતા 3.4 અને 4.3 હતી*
*📍કારગીલ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા, તીવ્રતા 3.4 અને 4.3 હતી* શનિવારે મોડી રાત્રે લદ્દાખ અને આંદામાનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.…
