દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો* એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના…
*ખાજા મોઈદીન ISISI કેસમાં દિલ્હીની વિશેષ અદાલતે 3 આરોપીઓને સજા સંભળાવી*
*ખાજા મોઈદીન ISISI કેસમાં દિલ્હીની વિશેષ અદાલતે 3 આરોપીઓને સજા સંભળાવી* નવી દિલ્હી, 1લી સપ્ટેમ્બર 2024, સ્પેશિયલ જજ, NIA, પટિયાલા…
મહેસાણા નગરપાલિકામાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાથી આખા વિસ્તારમાં, રોડ ઉપર અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા.
*મહેસાણા નગરપાલિકા* *વોડઁ નંબર -૩* આજે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાથી આખા વિસ્તારમાં અને તમામ રોડ…
