દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
નર્મદા બ્રેકિંગ : નર્મદામા કોરોનાથી વધુ એક દર્દીના મોત સાથે મોતનો સત્તાવાર આંકડો બે પર પહોચ્યો
નર્મદા બ્રેકિંગ : નર્મદામા કોરોનાથી વધુ એક દર્દીના મોત સાથે મોતનો સત્તાવાર આંકડો બે પર પહોચ્યો આજે નર્મદા જિલ્લામ કૂલ…
આણંદ અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર
આણંદ અમદાવાદથી કોરોના ના દર્દીઓને લવાયા આણંદ ગતરાતથી હાલ સુધી ૫૦ જેટલા દર્દીઓ લવાયા – સુત્ર અમદાવાદમાં પથારીઓ ખુટી પડતા…
*જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ*
*જુનિયર સ્ટેટ એક્વેટિક ચૅમ્પિયનશિપ 2025 માં શ્રેષ્ઠ સ્વિમરનો પુરસ્કાર મેળવતો જહાંન પટેલ* અમદાવાદ, સંજીવ રાજપૂત: જહાંન પટેલે 2 નવા સ્ટેટ…
