દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં…
સ્વ.નરેશ કનોડિયાની આવી મોજ જોવા મળે તે પણ એક લ્હાવો છે.
https://youtu.be/fqz-YsZd7no. *સ્વ. નરેશ કનોડિયાની આવી મોજ જોવા મળે તે પણ એક લ્હાવો છે.*
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ. પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન પ્રામાણિક કરદાતાઓ નું ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માન કરવામાં…
