દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
કોટ વિસ્તાર સહીત અમદાવાદ માં કોરોના ના પોઝિટિવ કેસો વધતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ અને જમિયત ઉલમા-એ-હિન્દ ના મુફ્તી અબ્દુલ કૈયુમ એ લોક ડાઉન નો ચુસ્તપણે અમલ કરવા અપીલ કરી.
કોટ વિસ્તાર સહીત અમદાવાદ માં કોરોના ના પોઝિટિવ કેસો વધતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શૈખ અને જમિયત ઉલમા-એ-હિન્દ ના મુફ્તી અબ્દુલ કૈયુમ…
*વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો*
*વિરમગામ ખાતે સામાજિક એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫નો’ પ્રારંભ. વિરમગામ વિધાનસભાની ૯૦ ટીમોએ ભાગ લીધો* વિરમગામ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત-ગમત…
*📍ભરૂચ: ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ*
*📍ભરૂચ: ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામાં રાજપારડી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ* આદિવાસી બંધુઓના વિકાસ…
