દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
સબસે બુરા હોતા હૈ સપનો કા મર જાના ! આત્મહત્યા કરતા પહેલા ટીવી અભિનેત્રી પ્રેક્ષા મહેતાએ કરી લાગણીશીલ પોસ્ટ.
TV સિરિયલની લોકપ્રિય અભિનેત્રી પ્રેક્ષા મેહતાએ સોશિયલ મીડિયામાં એક લાગણીસભર પોસ્ટ લખીને કરી આત્મહત્યા કરી લેતાં તેના ચાહકોમાં દુઃખની લાગણી…
*ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો*
*ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની અધ્યક્ષતામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલયનો સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો* એબીએનએસ, પાટણ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ગંગાપુરા…
STEM કેરિયર ગાઈડન્સ 12th સાયન્સ અને એન્જિનિરીંગના વિદ્યાર્થીઓ માટે – Boarding Pass For Success.
આ યુગમાં જ્યાં કેરિયરના ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, ત્યાં વિદ્યાર્થીઓ અને માતાપિતાને આ પ્રશ્ન હોય છે કે તેમના બાળક…
