દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીનગરના અક્ષરધામ ખાતે દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી છે. 10 હજાર દિવડાઓ પ્રગટાવવામાં આવ્યા. અક્ષર ધામ મંદિર અને પરિસર દીવડાઓના જગમગાટથી સજી ઉઠ્યુ હતુ. દિવાળીનું પર્વ અંધારથી ઉજાશમાં લઈ જવાનું મહત્વ ધરાવે છે. ત્યારે અક્ષરધામ દીવડાઓની રોશનીથી ઝગમગી ઉઠ્યુ છે.
Related Posts
આફટર લોકડાઉન, વીથ કોરોના : આપ કા સમય શુરૂ હોતા હૈ અબ !*
* આફત બહાર હતી, એ હવે માથાં પર ઝળૂબશે ; જિંદગી હવે પહેલાં જેવી હરગીઝ નથી રહેવાની ! હવે વાંચશો…
અમરેલી જિલ્લામાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી અમરેલી પોલીસ.
અમરેલી જિલ્લામાંથી બોગસ ડોકટરને ઝડપી પાડતી અમરેલી પોલીસ. જીએનઇબઅમરેલી જિલ્લાના વડીયા શહેરમાં વિદેશમાંથી તબીબી ડિગ્રી લઈને ભારતમાં સ્ક્રીનીંગ ટેસ્ટ(M.C.I.) પાસ…
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો*
*શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ સંલગ્ન અનુસ્નાતક સમાજશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો* એબીએનએસ, વી.આર. ગોધરા:: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના…
