Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ઓગસ્ટમાં ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજાશે.

ઓગસ્ટમાં ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા યોજશે અમદાવાદ. કેન્દ્રે વિવિધ યુનિવર્સિટીઓને પરીક્ષા યોજવાની મંજૂરી આપ્યા પછી યુજીસીની ગાઈડ લાઈન મુજબ જીટીયુ…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 વાહનો જપ્ત કરી 22 ગુનાનો ભેદ ઉકેલાયો.

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 22 ગુનાનો ભેદ ઉકેલતા 12 વાહનો સાથે રીઢા વાહનચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. પીઆઇ જે…

મશહુર કોમેડિયન અને જાવેદ જાફરી ના પિતા જયદીપ નું નિધન. શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી થયા હતા મશહુર.

મશહુર કોમેડિયન અને જાવેદ જાફરી ના પિતા જયદીપ નું નિધન. શોલેમાં સુરમા ભોપાલીના પાત્રથી થયા હતા મશહુર.

⭕ *ગુજરાતમાં નવા 783 પોઝિટિવ કેસ નોંધાયા,16 લોકોનાં મોત ,569 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ *24 કલાકમાં સુરત 273,અમદાવાદ 156,વડોદરા 67,રાજકોટ 39,વલસાડ 27,ભાવનગર-ગાંધીનગર 19,દાહોદ 18,ભરૂચ-સુરેન્દ્રનગર 16,મહેસાણા-બનાસકાંઠા 15,નવસારી 14,જુનાગઢ-ખેડા 11,કચ્છ 10,જામનગર 9,સાબરકાંઠા 8,અમરેલી 7,આણંદ 5,પાટણ-મહીસાગર-નર્મદા-ગીર…

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી

કાગડાપીઠ પોલીસ દ્રારા NCP નેતા રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી. કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા યુવાનો પાસે 2000 રુપીયા માંગતા…

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત*

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત* દ્વારકામાં ભારે પવન અને વરસાદે તાંડવ મચાવ્યો હતો. ભગવાન દ્વારકાધીશનું શિખર દંડ ખંડિત થયું…

અમદાવાદ… વાડજમાં પીઆઇ ગયા અને ચોરોએ ચોરી કરી કર્યો શુભારંભ….

નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરી…સોના ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી ચોરી. 1લાખની કિંમતના 2 ચેઇનની ચોરી કરીને ચોર ફરાર. ઍક્સેસ…

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા આદેશ.*

માસ્ક નહીં પહેરનારે હોસ્પિટલમાં સ્વયંસેવક તરીકે કામ કરવા કલેક્ટરેનો આદેશ માસ્ક ન પહેરનારા અથવા કોરોના મહામારી અંગેની માર્ગદર્શિકાનું જાહેર સ્થળોએ…

વૈજ્ઞાનિકોનો દાવો : કોરોના હવાથી ફેલાય છે*

વૈજ્ઞાનિકોનો દાવો: કોરોના હવાથી ફેલાય છે* આ પહેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ કહ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ હવાથી નહીં પણ…