નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરી…સોના ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી ચોરી. 1લાખની કિંમતના 2 ચેઇનની ચોરી કરીને ચોર ફરાર. ઍક્સેસ પર આવેલા બે શખ્સોએ ચોરીને આપ્યો અંજામ.. સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ…પોલીસે સીસીટીવીને આધારે તપાસ હાથ ધરી…
Related Posts
“ફીટ ઈન્ડિયા” ( પ્રધાનમંત્રીના “ફીટ ઈન્ડિયા” કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ લેખની રચના થઈ છે)
આ આખોય પ્રોગ્રામ ઈન્ડિયાનો છે. જેમા ભારતને કશી લેવાદેવા નથી.. આ સમગ્ર કાર્યક્રમ ક્રિકેટર, પોતાનાથી અડધાથી પણ ઓછી ઉમ્મર ની…
दिल्ली* आज पीएम मोदी 11.30 बजे 85वी बार करेंगे मन की बात।
दिल्ली आज पीएम मोदी 11.30 बजे 85वी बार करेंगे मन की बात।
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.
જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે…
