Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*સફળ સર્જરીને કારણે 90 વર્ષના દાદીમા 100 વર્ષ જીવ્યા..દાદીની પ્રથમ તિથિએ પૌત્રએ સિવિલની સેવા-શુશ્રુષાનું ઋણ દર્દીઓને લાપસી વિતરણ કરી અદા કર્યું.*

*સર્જરી બાદ દાદીના પ્રથમ પગલા પા પા પગલી પાડતા બાળક જેવા લાગ્યા હતા* સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતા અને અહીંના સ્ટાફની…

અમદાવાદમાં ખાણીપીણી બજારો પર મનપાની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા કર્ણાવતી ક્લબ સામેની ખાણીપીણી બજાર સીલ

અમદાવાદમાં ખાણીપીણી બજારો પર મનપાની કાર્યવાહી, સોશિયલ ડિસ્ટન્સ ના જળવાતા કર્ણાવતી ક્લબ સામેની ખાણીપીણી બજાર સીલ

અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ કાર્ડ ઉપર 70 અલગ-અલગ portrait નું ચિત્રાંકન કરવામાં આવ્યું.

આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ છે ત્યારે અમદાવાદના એક આર્ટિસ્ટ એજાજ સૈયદ દ્વારા ભારત સરકારના પોસ્ટ વિભાગમાં 70 પોસ્ટ…

સાગબારા ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજ માં ટીવાયબીએ સેમેસ્ટર 6 યુનિવર્સિટી ની પરીક્ષાનો પ્રારંભ.

સોશિયલ ડિસ્ટન્સ અને સેનીટાઇઝર કરી, માસ્ક પહેરીને પરીક્ષા આપવા 110 વિદ્યાર્થીઓ. સેન્ટર બદલનારા 16 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ. રાજપીપળા, તા. 16…

દેડીયાપાડા સિવિલ હોસ્પિટલમાં ગાયનોકોલોજીસ્ટ તબીબના અભાવે સગર્ભા મહિલાઓની હાલત કફોડી.

દેડીયાપાડા તાલુકાની સગર્ભા બહેનોને અંકલેશ્વર, ભરૂચ, જગડીયા, રાજપીપળા સુધી ડીલેવરી માટે જ લઈ જવા મજબૂર ! હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટની હેડક્વાર્ટર પર…

કેવડિયા ખાતે કેટલી સી પ્લેન જેટ માટે તળાવ નંબર ફોનમાંથી ૨૫૦થી વધુ મગરોનું સ્થળાંતર થશે. મગરોની રેસ્કયુ કરી સરદાર સરોવર ડેમ અને ગીર ફાઉન્ડેશન ખાતે મોકલી આપવામાં આવી રહ્યા છે.

અમદાવાદ સાબરમતી રીવરફ્રન્ટથી કેવડિયા સરદાર સરોવર નર્મદા ડેમ સુધી શરૂ કરવાની કામગીરી શરૂ કરી દેવાઇ છે. ત્યારે તેની કવાયતના ભાગરૂપે…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 08કેસ પોઝિટિવ આવતા ફફડાટ

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 08કેસ પોઝિટિવ આવતા ફફડાટ 08પૈકી નાંદોદ તાલુકામા -05, ગરુડેશ્વર તાલુકા મા -01,અને…

નર્મદા જિલ્લાના ૯૫૨ આંગણવાડી કેન્દ્રો પરથી ૦ થી ૬ વર્ષના બાળકો, સગર્ભામાતા, ધાત્રીમાતા અને કિશોરીઓના આધાર કાર્ડ નોંધણીની કામગીરીનો પ્રારંભ : તા.૨૫ મી સપ્ટેમ્બર સુધી થનારી નોંધણીની કામગીરી.

પોષણમાહની થનારી વચ્યુઅલ ઉજવણી દરમિયાન અંદાજે ૨૦૦ જેટલી જોખમી ચિન્હો ધરાવતી સગર્ભા માતાઓ સાથે તબીબી અધિકારીઓ દ્રારા કરાશે ટેલીફોનિક વાર્તાલાપ.…

એસીબી સફળ ડિકોય કેસ ફરીયાદી- શ્રી સ.ત. કે.પી.તરેટીયા પો.ઇન્સ. અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે., અમદાવાદ

એસીબી સફળ ડિકોય કેસ ફરીયાદી- શ્રી સ.ત. કે.પી.તરેટીયા પો.ઇન્સ. અમદાવાદ શહેર એસીબી પો.સ્ટે., અમદાવાદ ડિકોયર- એક જાગ્રુત નાગરીક આરોપી- (૧)…

બ્રેકીંગ અમદાવાદમાં ચા ની કીટલી બંધ કરવા એએમસી ના ઓર્ડર ?

બ્રેકીંગ અમદાવાદમાં ચા ની કીટલી બંધ કરવા એએમસી ના ઓર્ડર ? તમામ ઝોનમાં કીટલી બંધ કરવા માટે એએમસી કર્મચારી કાર્યરત…