Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

સોમનાથ મંદિર મુદ્દે ઈર્ષાદ રશીદ નામના યુવકનો ભડકાઉ નિવેદન વાળો વીડિયો સામે આવ્યો છે.

વીડિયોમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યાની ઘટનાને બિરદાવતો નજરે પડી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાનાની ઓળખ થઈ ગઈ છે,…

ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો

બ્રેકિંગ ન્યૂઝ: ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટમાં રાત્રિ કર્ફયૂ સી.એમની કમિટીમાં લેવાયો…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને જોઈને DyCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યુ છે.

DyCM નીતિન પટેલ જણાવ્યું હતુ કે, રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને સૂચના આપવામાં આવી છે. કમિશનરને યોગ્ય…

ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા

બ્રેકિંગ ન્યૂઝ ચાર શહેરોમાં કર્ફયૂ અંગે સૌથી મોટા સમાચાર કર્ફયૂનાં સમયમાં વધારો કરવા અંગે ચાલી રહી છે વિચારણા ચાર મહાનગરોમાં…

સિક્કા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની થઈ નિયુક્તિ.. વાંચો..

જામનગર: સિક્કા નગરપાલિકાના પ્રમુખ તરીકે કૉંગ્રેસના જુસબભાઈ જે બારૈયા પ્રમુખ તરીકે ચૂંટાયા તથા ઉપપ્રમુખ તરીકે કૉંગ્રેસના જ અસગર દાઉદ ગંઢાર…

રાજ્યના મહાનગરોમાં વધી શકે છે કર્ક્સનો સમય, બેઠક બાદ સરકાર કરી શકે છે મોટી જાહેરાતઃ અહેવાલ

ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે…

કોરોનાના વધતા સંક્રમણને લઈ GCAએનો નિર્ણય: અમદાવાદમાં હવે પ્રેક્ષકો વિના રમાશે બાકીની T-20 મૅચ. ટી20 મેચમાં દર્શકોને પ્રવેશ મળશે નહીં..

અમદાવાદ: રાજ્યમાં સતત વધી રહેલા કેસો વચ્ચે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ…

આજના મુખ્ય સમાચારો. – વિનોદ મેઘાણી.

આજના મુખ્ય સમાચારો* 1️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *સુરતમાં 15 લાખની લૂંટ* મહિધરપુરા હીરા બજાર નજીક ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે.…

અમદાવાદમાં ટી-20 માં દર્શકોને નહીં અપાય પ્રવેશ

અમદાવાદમાં ટી-20 માં દર્શકોને નહીં અપાય પ્રવેશ વધતા કોરોના કેસને લઈ GCA નો મોટો નિર્ણય દર્શકો વિના જ હવે પછીની…