ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચાર
અમદાવાદના ગરબા રસીકો માટે મોટા સમાચારરાજપથ અને કર્ણાવતીમાં નહીં થાય નવરાત્રિસરકાર છૂટ આપે તો પણ નહીં યોજે નવરાત્રિમહામારીને લઈને આયોજકો…
*વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….*
*વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….* એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન…
ઘૂંટણ- ઈજાગ્રસ્થ કચ્છી યુવતી પાવર લીફટીંગમાં રાષ્ટ્રીય ચેમ્પીયન બની તાજેતરમાં ઔરંગાબાદ ખાતે પાવર લીફટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની…
