ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
આ સાત લક્ષણો હોય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો
#સુરત મનપા તંત્રની તમામને સૂચના આ સાત લક્ષણો હોય તો ફરજિયાત ટેસ્ટ કરાવવો શરીરમાં કળતર, દુ:ખાવો, આંખ આવવી, લાલ થવી,…
1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયા નિર્ણયો..
1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે 1.50 કરોડ રસીકરણ ડોઝની…
ડિફેન્સ એક્સપો: ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરતા જહાજને જોવા લોકો ઉમટ્યા. કોસ્ટ ગાર્ડ દ્વારા લાઈવ ડેમો રેસ્ક્યુ બતાવવામાં આવ્યા. સંજીવ…
