ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થયા બાદ ગત રવિવારથી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક…
આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત
08.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 11,892 કેસ નોંધાયા, 119 લોકોના મોત* *અમદાવાદમાં 3442 કેસ**સુરતમાં 1162 કેસ**રાજકોટમાં 686 કેસ**વડોદરામાં 1139 કેસ*…
જાપાનમાં ભારતીય વાયુસેના અને જાપાન એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ દ્વારા સંયુક્ત કવાયત યોજાશે જીએનએ અમદાવાદ:ભારત અને જાપાન વચ્ચે એર ડિફેન્સ…
