ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને
*સલામ છે રિયલ કોરોના વોરિયર્સ ને.. અમદાવાદ નરોડા શેલબી હોસ્પિટલના ડોકટર્સ અને સ્ટાફ દ્વારા કોવિડ દર્દીઓની હિંમત અને જુસ્સામાં વધારો…
ડિફેન્સ એક્સપો: ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરતા જહાજને જોવા લોકો ઉમટ્યા. કોસ્ટ ગાર્ડ દ્વારા લાઈવ ડેમો રેસ્ક્યુ બતાવવામાં આવ્યા. સંજીવ…
ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા
*અમદાવાદ* ભારતીય સેના તૌક્તે પ્રભાવિત વિસ્તારોમાં નાગરિક અને તંત્રને મદદરૂપ થવા માટે બની સજ્જ. સેનાએ કોલમ લોન્ચ કર્યા તીવ્ર ચક્રાવાતી…
