ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
લ્યો, કરો વાત, રાજપીપલા નગરપાલિકાના કર્મચારીઓ હાથમોજા પહેર્યા વગર જ ડીટીટી પાઉડરનો છંટકાવ કરી રહ્યા છે!? ડીટીટી પાઉડર ઝેરી…
મુખ્ય સમાચાર.
*નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન* નાયબ મુખ્યમંત્રીને અનલોક-2 વિશે પ્રશ્ન પૂછાતા તેમણે કહ્યું કે અનલોક 2 અંગે રાજ્ય સરકારે વિચારણા…
*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ*
*બ્રેકિંગ ન્યૂઝ* *અમદાવાદ ખાતે નીકળનારી ભગવાન જગન્નાથ ની રથયાત્રા રદ* *ગૃહ મંત્રી પ્રદીપસિહ જાડેજા નું નિવેદન* *કોરોના ને લઈ ને…
