ગુજરાતમાં ચૂંટણીના પરિણામો બાદ કરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. ત્યારે મળતા અહેવાલ મુજબ ફરી નિયમો કડક બનાવવામાં આવી શકે છે. કોરોનાની સ્થિતિને જોતા રાજ્યના મહાનગરોમાં કર્ક્સનો સમય વધી શકે છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી કર્ઘ અમલી બનાવવામાં આવી શકે છે. આજે બપોરે કોર કમિટીની બેઠક બાદ સરકાર મહત્વની જાહેરાત કરી શકે છે.
Related Posts
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ‘મિલેટ મહોત્સવ’ ઉજવાયો* જીએન ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની પારંપારિક ખેત પેદાશ-મિલેટ્સ(જાડા ધાન)ની ખેતી…
ગોંડલના ગુંદાસરામાં યુવાનની ગળું કાપી હત્યા: સ્ત્રીપાત્ર કારણભૂત ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે મૂળ યુપીના વતની અને હાલ ગુંદાસરામાં રહી શાપરમાં…
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય* ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
