Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

નાંદોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.

દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું. એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના આદિવાસી…

*સુરતમાં પર્દાફાશ આયુર્વેદિક ઔષધીના નામે ચાલતા નશીલા પદાર્થના વેપલાનો*

સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી…

*પીએમ મોદીએ સુરતની શાળામાં સુવિધાઓનો ઉલ્લેખ કર્યો*

NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત…

સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે નર્મદાના વધુ બે આદિવાસી નેતાઓએ હાજરી આપી આદિવાસીઓને સમર્થન કર્યું.

વસમા નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી.ડી.વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો.દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી. આદિવાસી નેતાઓને ડર…

અંકતેશ્વર ખાતે આવેલ એપેક્ષ ટર્મેક પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટના ફેન્સીંગ તારની વાડ કાપી બાકોરૂ ઉપાડી પ્લાન્ટમાં ઘૂસી તસ્કરો એક થાપ મારી.

પ્લાન્ટમાંથી 10એમએમના લોખંડના સળિયા ની ભારી નંગ 22,1630 કિલોગ્રામના કિં.રૂ.75000/- ની ચોરી કરતા ચકચાર. ચોરેલ માલ બાજુના ખેતરમાં મૂકી આઈસર…

*ગાંધીનગરમાં અનિલ બકેરી સહિત 25 સામે છેતરપિંડીની ફરિયાદ*

ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ…

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…