અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે. સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે.
Related Posts
હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ
મહેસાણા હડતાળ પર ઉતરેલા 169 આરોગ્યકર્મી સામે ફરિયાદ વિસનગરમાં 33,વિજાપુર 31,ઊંઝા 26,કડી 24,વડનગર 21,બહુચરાજી 15,મહેસાણા 11 અને જોટાણામાં 08 કર્મચારીઓ…
ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,જતું રહેવું ખૂબ જ વસમુ છે….
ભાષાવિદ્, લેખક, ભાષાવિજ્ઞાનના રીડર અને વ્યાખ્યાતા યોગેન્દ્ર વ્યાસનું આ રીતે, સજોડે,જતું રહેવું ખૂબ જ વસમુ છે…. આલેખનઃ રમેશ તન્ના આજે,…
*ડોનેટ લાઈફ દ્વારા સુરતથી ૪૨ માં હૃદયનું દાન કરાવવામાં આવ્યું.* *સુરતના યુવકનું હ્રદય સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવકમાં ધબકતું થયું.* …
