અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે. સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે.
Related Posts
*📍રાજસ્થાનનાં ચુરુમાં PMની જનસભા*
*📍રાજસ્થાનનાં ચુરુમાં PMની જનસભા* દેશનાં વિકાસમાં રાજસ્થાનનો મહત્વનો ફાળો: PM 10 વર્ષ પહેલા દેશની સ્થિતિ ખરાબ હતી: PM…
આદિવાસીઓની છોકરીઓ અન્ય વિસ્તારમાં એજન્ટો વેચે છે, મનસુખ વસાવાની CMને રજૂઆત.
સોશિયલ મીડિયામાં વિરોધ કરવાથી નહી, પણ સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવવું પડશે: BJP સાંસદ રાજપીપળા, તા15 ગુજરાત ભાજપના ડભોઈ વિધાનસભાના MLA…
પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અનેજિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી પી. ભારથીનો અનુરોધ
સમાજના છેવાડાના માનવીને રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભો સામેચાલીને પહોંચાડી પ્રશાસનિક સંવેદનશીલતાની અનુભૂતિ કરાવવા રાજ્યના શ્રમ આયુક્ત અનેજિલ્લા…
