અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે. સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે.
Related Posts
*અમદાવાદ સિવિલમાં માત્ર એક ઓપરેશનથી જામનગરના વ્યક્તિની કમરની વર્ષો જૂની સમસ્યાનો સફળ ઓપરેશન કરી અંત લાવતા તબીબો.
અમદાવાદ: કોરોનાના કપરા કાળમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો સહિતનો સમગ્ર સ્ટાફ એક તરફ કોરોનાના દર્દીઓને સારવાર પ્રદાન કરવા માટે રાતદિન…
*📍રાજ્યસભા સાંસદ નરહરિ અમીને દિલ્હી અક્ષરધામ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવ્યા: આધ્યાત્મિક અને સામાજિક નિષ્ઠાનો સંગમ*
*📍રાજ્યસભા સાંસદ નરહરિ અમીને દિલ્હી અક્ષરધામ ખાતે પૂજ્ય મહંત સ્વામી મહારાજનાં આશીર્વાદ મેળવ્યા: આધ્યાત્મિક અને સામાજિક નિષ્ઠાનો સંગમ* મનિષ…
શ્રીરામ કથા કરનાર મોરારીબાપુ ઉપર હૂમલો કરવામાં આવ્યો.
https://youtu.be/q8LtJGlypmQ
