અમરેલી બાબરા મામલતદાર કચેરી પાસેથી 150 જેટલા બિનવારસી ચૂંટણી કાર્ડ મળ્યા છે. એક જાગૃત નાગરીકે આ બિનવારસી ચૂંટણી કાર્ડનો જથ્થો એકત્રિત કર્યો હતો. જેને લઇને તે પોલીસ સ્ટેશને ગયો હતો જોકે પોલીસે બિનવારસી ચૂંટણી કાર્ડ મામલતદારને સોંપવાનું જણાવ્યું હતું. જાગૃત નાગરીક બિનવારસી હાલતમાં મળેલો ચૂંટણી કાર્ડનો જથ્થો સોમવારે મામલતદારને સોંપશે. સરકારી ડોક્યુમેન્ટ ગણાતા ચૂંટણી કાર્ડનો જથ્થો કોણે ફેંકી દીધા તેને લઈને સવાલો ઉઠ્યા છે.
Related Posts
*महाराष्ट्र : सरकारी कर्मचारियों के जींस-टीशर्ट-चप्पल पहनने पर रोक, सरकार ने जारी किया नया ड्रेस कोड*
महाराष्ट्र की उद्धव सरकार ने अपने सरकारी कर्मचारियों को सही पहनावे के लिए निर्देश दिए हैं. नए नियम के मुताबिक़,…
સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ.
સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ. તારીખ ૧૧ એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે મેળો હતો. આકુળ-વ્યાકુળ સંગમ…
હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી
હાઇકોર્ટે કાઢી સરકારની ઝાટકણી કોર્પોરેશન દ્વારા જે મનમાની કરવામાં આવે છે એ ચલાવવામાં નહિ આવે : હાઇકોર્ટે ગ્રામ્ય વિસ્તારો માં.શુ…
