*વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કેવડીયાના પ્રવાસે* *૧૪૫મી સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વ દિવસે* *બીજા ચરણમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ પ્રોજેકટસના કર્યા લોકાર્પણ*
*કેવડિયા બનશે હોલિસ્ટિક ટૂરિઝમ ડેવલપમેન્ટ અને વિશ્વ એક્તાનું પ્રતિક* *દેશ-વિદેશના પ્રવાસન પ્રેમીઓને હવે સરદાર સરોવર પરિસર માં માણવા મળશે એડવેન્ચર…
