Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

बिहार के भागलपुर में गंगा नदी में यात्रियों से भरी एक नाव पलट गई। बताया जा रहा है कि नाव पर करीब 50 लोग सवार थे।

बिहार के भागलपुर में गंगा नदी में यात्रियों से भरी एक नाव पलट गई। बताया जा रहा है कि नाव…

પાટણમા કરુણા એનિમલ ૧૯૬૨ ની ટીમ એ એક શ્ર્વાનના ગલુડિયાને ઘટના પર જ તત્કાલ ઓપરેશન હાથ ધરી ને બચાવ્યું.

પાટણ બાબુના બંગ્લા પાસે એક શ્ર્વાન એ શ્ર્વાન ગલુડિયા પર ઘાતક હુમલો કરી ને તેને ગંભીર ઈજા પહોંચાડતા સ્થાનિક નાગરિકો…

સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ….

રાજ્યમાં યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાનમાં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર…

સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.

ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા.…

બીજે દિવસે આજે સાંસદ મનસુખવસાવા અને જીલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ દેસાઇએ સીસોદરા ગામનીમૂલાકાત લીધી.

અને લીઝનો પ્રશ્ન ઉકેલવાની ખાત્રી આપી ભુખહડતાલ પર ઉતરેલી મહીલાઓને પારણા કરવા જણાવતા મહીલાઓએ પારણા કરવાનો ઇન્કાર કર્યો. જયા સુધી…

દેવમોગરા ગામ પાસે ટેકરા પાસે અથડાયેલી મોટરસાયકલ હવામાં ઉછળતા 6 ને ગંભીર ઇજાઓ.

રાજપીપળા,તા. 4 દેડિયાપાડાના દેવમોગરા પાસેથી પોતાની મો.સા. નંબર જીજે 16 સીક્યુ 7645 પૂરઝડપે આવી મારવા જતા મો.સા. ઉપરનો કાબૂ ગુમાવી…

હાઈરિસ્ક મેડિકલ હિસ્ટ્રી ધરાવતી મહિલા ની પણગામ પાસે સફળ 108માં પ્રસૂતિ કરાવી. 108 ની સેવા નર્મદાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ.

આ અગાઉ આ મહિલાના 4 બાળકો ડિલિવરી સમયે જ મૃત્યુ પામ્યા હતા. રાજપીપળા,તા. 4 નર્મદાના દેડિયાપાડા તાલુકાના પણ ગામે મનિષા…

રાજપીપળા મા 447 એકરમાં એરપોર્ટ સહિત રનવે બનશે. તડામાર તૈયારીઓ શરૂ.

દેશના વિવિધ રાજ્યો માંથી ડોમેસ્ટિક ચાર્ટર પ્લેન રાજપીપલા ઉતરશે આજે ગુજરાત એવિએશિયાન અને કેન્દ્રીય એવિએશની ટીમ રાજપીપલા ખાતે આવી સર્વે…

*કોરોનાના કાળમાં ફટાકડાનો વેપાર બુઝાયો. – સિધ્ધાંત મહંત.

‌કોરોનાના સમયચક્રમાં એક પછી એક તહેવાર આવીને જતાં પણ રહે છે. સૌ તહેવારોની ફીક્કી ઉજવણીના કારણે વેપાર ધંધાને માઠી અસર…