Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

વારંવાર નોટિસ પાઠવવા છતાંદુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરાઈ

રાજપીપલા માછીવાડ શોપીંગ સેન્ટરની 4 દુકાનો સીલ કરતીરાજપીપલા નગરપાલિકા વારંવાર નોટિસ પાઠવવા છતાંદુકાનનુ ભાડુ ન ભરતા તમામ દુકાનો સીલ કરાઈ…

અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ.

અમદાવાદના મણિનગર રેલવે ફાટક નજીક કારમાં અચાનક લાગી આગ. રસ્તા પર જતી કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી.…

મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો

નર્મદા જિલ્લામાં મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ વરસાદ ન વરસતા હવે…

ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા

બનાસકાંઠા… ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા આ વર્ષે પણ ભાદરવી પૂનમ મેળો ન યોજાય…

જૂનાગઢ ની પોલીસ ની નેત્રમ શાખા રાજ્ય માં પ્રથમ આવી

જૂનાગઢ જૂનાગઢ ની પોલીસ ની નેત્રમ શાખા રાજ્ય માં પ્રથમ આવી ગુના ડિટેક્સન ની કામગીરી માં આવી પ્રથમ હર ત્રણ…

ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામગાંજો પકડાયો

સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56લાખની કિંમતનો 15કિલો 600 ગ્રામગાંજો પકડાયો રાજપીપલા, તા18 સાગબારા તાલુકાના બર્કતુરા ગામના ખેતરમાંથી ખેતરમાંથી1.56 લાખની…

કુમકુમ મંદિર ખાતે પવિત્રાના અને રાખડીના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા.

કુમકુમ મંદિર ખાતે પવિત્રાના અને રાખડીના હિંડોળામાં ભગવાનને ઝુલાવવામાં આવ્યા. આજે પવિત્ર એકાદશી હોવાથી શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ –…

અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા.

અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે,…

‘થ્રી આઇ બ્રધર’ અને ‘કિઆન ક્રિએશન’ના સહયોગથી “આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021″નું આયોજન

‘થ્રી આઇ બ્રધર’ અને ‘કિઆન ક્રિએશન’ના સહયોગથી “આંત્રપ્રીન્યોર એવોર્ડ 2021″નું આયોજન કોરોનાને આજે દોઢેક વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો છે…

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ

અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો… મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ… છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લીધો હતો વિરામ