Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

વાંદરાના બચ્ચાને ગળ્યા પછી બીજા વાંદરાને ગળવા જતા શ્વાસ રૂંધાઇ જતા મોતને ભેટ્યો અજગર.

ત્રણ દિવસ પહેલા ની ઘટના આસપાસ ના લોકો દોડી આવતા ઘટના ની જાણ થઈ વન વિભાગ ની ટીમ ઘટના સ્થળે…

અમદાવાદમાં “જીવન આખ્યાન” નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું.

અમદાવાદમાં જીવન આખ્યાન નામની ગુજરાતી ફિલ્મનું મુહરત કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલકરો હાજર રહ્યાં હતાં. અને તેમના ફિલ્મ…

4 મહિનાથી કોરોના ને કારણે બંધ રહેલી નર્મદાની જિલ્લા કોર્ટ તથા તાલુકા મથકે આવેલ કોર્ટ કાર્યવાહી શરૂ કરવા બાબતે લેખિત રજૂઆત કરાઈ. નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા ચીફ જસ્ટિસ ગુજરાત હાઇકોર્ટ અને લેખિત રજૂઆત.

લોકડાઉનના લીધે કોર્ટ કાર્યવાહી સ્થગિત થવાથી વકીલાતનો વ્યવસાય સાથે જોડાયેલા વકીલોની મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા,તા.24 છેલ્લા 4 મહિનાથી કોરોના ને કારણે…

નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે લાકડીઓ વડે હુમલો. સામ સામે 4 ઇસમો સામે પોલીસ ફરિયાદ મારામારી પ્રકરણમાં બેને ગંભીર ઈજા.

રાજપીપળા,તા.24 નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામે ધીંગાણુ. ઈલેક્ટ્રીક થાંભલામાં કનેક્શનની લાઈન ખેંચવાના મામલે બોલાચાલી અને મારામારી થતા લાકડીઓ વડે હુમલો કરાયો…

મધ્યપ્રદેશના નીમચમાં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી.

#પિતાશ્રીના આશીર્વાદ મધ્યપ્રદેશના નીમચ માં ચા વેચનાર પિતાની પુત્રી આંચલ અગ્રવાલ ભારતીય વાયુસેનાની ફ્લાઈંગ શાખા માટે પસંદગી પામી છે. આંચલે…

દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો કે રથયાત્રા નિકળશે.

https://youtu.be/NQs4KfB7sT0 દિલિપદાસજી બગડ્યા, કહ્યુ – મારી સાથે સરકારે વચનભંગ કર્યો. એક વ્યક્તિએ વિશ્વાસ તોડ્યો છે. મને એવો વિશ્વાસ અપાવ્યો હતો…

બે જૈન સાધુઓ પર જૈન મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરતાં હોવાનો આક્ષેપ.

ઈડરના પાવાપુરી જૈન તીર્થના બે જૈન સાધુ પર જૈન અનુયાયી મહિલાઓને ડરાવી દુષ્કર્મ કરવના આક્ષેપ થયા છે. ઈડર પોલીસે આ…

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.

પૂર્વ ડી.જી.પી ગુજરાત રાજ્ય એ.આઈ.સૈયદ સાહેબનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન દુઃખદ અવસાન.

જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.

ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું…