Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન કરી શકશે

આ વર્ષની અમરનાથ યાત્રા રદ કરાઈ કોરોનાના કહેરના કારણે સતત બીજા વર્ષે યાત્રા રદ કરાઈ. શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન…

તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..

તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ.. રેલ્વેતંત્ર અને…

નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ

નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ કરાઠા ગામે દુકાનના…

ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત

*BREAKING*ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત ચાંદખેડા પોલીસ દ્વારા કરાઈ અટકાયત આવતીકાલે ગાંધીનગર ખાતે કરવાના હતા…

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા મેડીકલ કોલેજ ખાતે ટીબીના દર્દીઓ સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

*અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા મેડીકલ કોલેજ ખાતે ટીબીના દર્દીઓ સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી*…

જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ

*જામનગર ખાતે કોવિડ વેકસિનેશન મહાઅભિયાનનો શુભારંભ. કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત વિવિધ વોર્ડમાં મહાઅભિયાનનો શુભારંભ…

ભૂલાયેલો ભવ્ય વારસો
આવો ઉપાડીએ આજ,
નકુમ લખે છે નક્કી કરવા
ઉજ્વળ ભવિષ્ય ને કાજ …જીતેન્દ્ર નિકુમ

યોગ દિવસ ની ઉજવણીસૌ કરો મળીને આજ,સંકલ્પ કરો સૌ સાથે રહીનેસદાય નિરોગી રહેવા કાજ. ઋષિ મુનિઓ ની ભેટછે સૌ માટે…

વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ ઓનલાઈન યોજાયો.

તાજેતરમાં ગાંધીનગરમાં અડાલજ ખાતે, શનિદેવ મહારાજ નાં સાનિધ્યમાં વક્તા શ્રી પાર્થ શાસ્ત્રી નાં સુમધુર સ્વકંઠે સંગીતમય સુંદરકાંડ પાઠ નું ઓનલાઈન…

શૈક્ષણીક સંસ્થા સામાજીક પ્રગતીનો
આધારસ્થંભ છે: સુધીર નાણાવટી

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને આજે ૬૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આજ રોજ કોલેજના ઈતિહાસની ઝલક તથા…