Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

શિક્ષકોના પડતર પ્રશ્નો ન ઉકેલાતા નર્મદા સહીત ગુજરાતના શિક્ષકો બીજા તબક્કાના આંદોલનના માર્ગે

7મી ઓગસ્ટ ના રોજ નર્મદાના શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી મૌન ધરણા નો કાર્યકમમા જોડાશે રાજપીપલા, તા 23ગુજરાતના માધ્યમિક અને…

અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદાપોલીસ

ગરૂડેશ્વરતાલુકાના વાંસલા ગામે હાઇ-વે ઉપર થયેલ લૂંટનાઆરોપીઓ ઝડપાયા અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદાપોલીસ રાજપીપલા,તા 23 ગરૂડેશ્વરતાલુકાના વાંસલા ગામે હાઇ-વે…

ગુજરાતનું મીની કાશ્મીરબની ગયેલું નર્મદાનું “માંડણ” ગામ

લખલૂંટ કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા માંડણ ગામેં પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. અહીં કરજણ ડેમનું બેક વોટર આવેલું છે. જે…

વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણેટ્રેન સેવા રદ કરવી પડી

પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરાઈ વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણેટ્રેન સેવા રદ…

સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રામભરોસે

સાયન્સ સીટીમાં 266 કરોડના ખર્ચે તૈયાર થયેલ એક્વેટિક ગેલેરી રામભરોસે દરરોજ 3 થી 5 ટકા માછલીના મોત એક્વેટિક ગેલેરીમાં દુર્લભ…

“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી-નિરાધાર પરિવારને ઋષિ પઠાણીયાના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસાયું

UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની શુભેચ્છા મુલાકાત લઇ રાજપીપલાના સ્મશાન ગૃહની રિનોવેટ થઇ રહેલી કામગીરી…

આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.

નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી હાલ આદિવાસીઓ…

દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત

ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત રાજપીપલા, તા23 નર્મદામા હાલ…

સોમવારથી શરૂ થશે ધો.9 થી 11નુ ઓફલાઈન શિક્ષણ

50% કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 26 જૂલાઈથી શરૂ થતા વર્ગોમાં હાજરી મરજિયાત રહેશે

આદિવાસીઓના ખોટા જાતિ પ્રમાણપત્રોની ખરાઈ કરવાના મામલે પણ મનસુખભાઇ વસાવાની લડાઈની આખરે જીત

અનુસૂચિત જનજાતિના જાતિ પ્રમાણપત્રોની ખરાઇ કરવા માટે ગાંધીનગર ખાતે વિભાગીય વિશ્લેષણ કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો. આદિવાસીઓના મુખે રેલાયુ સ્મિત… આદિવાસીઓના…