Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય બન્યો છે.

રાજપીપલા સહીત નર્મદામા કોરોના કાળમાં મોતના સતત વધતા જતા આંકડાઓ ચિંતાનો વિષય નર્મદામા છેલ્લા 35 દિવસમાં કૂલ 137ના અગ્નિ સંસ્કાર…

કોવિડ-૧૯ સંદર્ભે સરકારશ્રીની નવી ગાઇડ લાઇન સહિતના અગત્યના મુદ્દાઓ સંદર્ભે ડી.જી.પી શ્રી આશીષ ભાટિયાનો મહત્વનો સંદેશ.

રાજ્યના ૩૬-શહેરોમાં રાત્રિ કર્ફ્યુ તથા અન્ય નિયંત્રણો વિશેની કોવિડ-૧૯ સંદર્ભે સરકારશ્રીની નવી ગાઇડ લાઇન સહિતના અગત્યના મુદ્દાઓ સંદર્ભે ડી.જી.પી શ્રી…

માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યક્રમમાં ફેરફાર

માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના કાર્યક્રમમાં ફેરફાર આજે અમદાવાદમાં બહેરામપુરાની ચેપી રોગ કમ્પાઉન્ડ હોસ્પિટલ ખાતેનો કાર્યક્રમ રદ્દ થયો હોઈ માનનીય…

અંબાજી વન વિભાગ ના આર એફ ઓ પી એમ ભૂતડિયા ની સુંદર કામગીરી

ફોરેસ્ટ વન વિભાગ તરફથી કોટેશ્વર અંતિમ ધામ મા બે ટ્રેકટર લાકડા આપવામા આવ્યા અંબાજી નજીક આવેલા અંતિમ ધામ મા છેલ્લાં…

ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂરની સેવાકીય પહેલ. અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરૂ કરાયું.

*ભારતના પ્રતિષ્ઠીત શૅફ સંજીવ કપૂરની સેવાકીય પહેલ. અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને નિ:શુલ્ક ભોજન પુરુ પાડવાનું શરૂ કરાયું.* અમદાવાદ: કોરોના મહામારીમાં…

CM વિજય રુપાણીના માદરે વતનમા જ ઓક્સિજન નહી હોસ્પિટલ નહી કોઇ વ્યવસ્થા નહી

*CM વિજય રુપાણીના માદરે વતનમા જ ઓક્સિજન નહી હોસ્પિટલ નહી કોઇ વ્યવસ્થા નહી *CM ના માદરે વતનમા જ 15 દિવસમા…

ખોખરા અર્બન સેન્ટર પર હોબાળો

ખોખરા અર્બન સેન્ટર પર હોબાળો, ખોખરા અર્બન સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો હાજર, વેકસિન લેવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર,…

🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴

૪/૫/૨૦૨૧ *ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે પણ ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં વધારો થતાં રાહત…સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે..* નવા…

આજે ગુજરાતમાં 13,050 કેસ નોંધાયા, 131 લોકોના મોત

04.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 13,050 કેસ નોંધાયા, 131 લોકોના મોત* *અમદાવાદમાં 4754 કેસ**સુરતમાં 1574 કેસ**રાજકોટમાં 726 કેસ**વડોદરામાં 943 કેસ*…

નર્મદા જિલ્લામાં આજે કોરોનાની બીજી વાર હાફ સેન્ચુરી

બ્રેકીંગ નર્મદા નર્મદા જિલ્લામાં આજેકોરોનાનીબીજી વાર હાફ સેન્ચુરી આજે એક જ દિવસ મા હાફ સેન્ચુરીનો કોરોનાએ નવો રેકોર્ડ બનાવ્યો નવા…