Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી.

કોરોના વોરીયર્સના ઉત્તમ સ્વાસ્થ્ય માટે ૧૦૦ વર્ષીય મહંત સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પ્રાર્થના કરી. ગુજરાતની ભૂમિ ગાંધીજી,સરદાર વલ્લભાઈ પટેલ અને…

900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો

900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો પોલીસને ફોન કર્યો તો મદદ કરવાના બદલે ભાગી જવા કહ્યું બી.…

મુખ્યમંત્રીશ્રી એ આગ દુઘર્ટના માં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસ ને 4 લાખ રૂપિયાની સહાય

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ ભરૂચ ની કોવીડ હોસ્પિટલ માં સર્જાયેલી આગ ની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ…

ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ

*ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં ભારતીય નૌકાદળના ૭૧ મેડિકલ ઓફિસર- પેરા-મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં જોડાયા* *****ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર…

ગુજરાતને સમજવું હોય તો વાંચન માટે સમય ફાળવજો….દેવલ શાસ્ત્રી.

🌹 પુરાણોની કથાઓ અનુસાર માનવી શબ્દ જેના પરથી આવ્યો એ મનુનો પુત્ર શર્યાતિ, શર્યાતિનો પુત્ર અર્નત… આ અર્નત પહેલો ગુજરાતી…

ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ..

ભરૂચ* ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગી આગ.. આગથી 16 લોકોના મૃત્યુ.. 58 દર્દી હતા દાખલ. 14 દર્દીઓ અને 2 સ્ટાફ…

આજના મુખ્ય સમાચારો
તા.૦૧/૦૫/૨૦૨૧

સીએમ રૂપાણીની મહત્વની જાહેરાત૧ મેથી ૧૮થી ૪૪ની વય જૂથનાને કોરોના રસી આપવાનું શરૃ થશેકોરોનાની સ્થિતિ વચ્ચે આજથી રાજ્યમાં રસીકરણના વધુ…

ગુજરાત રાજ્યમાં આજે ધીમા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…

*ગુજરાત રાજ્યમાં આજે ધીમા વધારા સાથે નોંધાયેલ કેસોની વિગત…* નવા કેસ:- ૧૪,૬૦૫ડીસ્ચાર્જ:- ૧૦,૧૮૦મૃત્યુ:- ૧૭૩ *ગાંધીનગર શહેરમાં આજે વધુ ૧૫૮ કોરોના…

GMDC ધન્વંતરી હોસ્પિટલ બહાર ભારે અવ્યવસ્થા

GMDC ધન્વંતરી હોસ્પિટલ બહાર ભારે અવ્યવસ્થા હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓના સગાઓની ભારે ભીડ દાખલ થવા ટોકન સિસ્ટમ શરૂ કરી…

વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબો ને મળશે

*રાજ્ય સરકારે રાજ્યની સરકારી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ફરજ બજાવતા ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોના…