Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

કિડની પ્રત્યારોપણથી બે દિકરીઓને મળ્યું નવજીવન: સિવિલ મેડિસીટીની કિડની (IKDRC) હોસ્પિટલમાં ૧૨ વર્ષીય જીયા અને ૧૬ વર્ષીય અંજલીનું જીવન કાર્યક્ષમ બન્યું

અમદાવાદ; અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલના બે અલગ-અલગ આઇસોલેશન રૂમમાં રહેતી જીયા અને અંજલિની કહાણી એ ‘બે દીકરીઓના સંધર્ષની કહાણી’…

નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગલા મામલે ઝઘડો મારામારી પ્રકરણમાં મારા હથિયારો ઊછળ્યા.

લાકડીઓ અને કુહાડી વડે જીવલેણ હુમલો બેને ગંભીર ઈજા,4 ઈસમો સામે ફરિયાદ. રાજપીપળા,તા.19 નાંદોદ તાલુકાના ગામકુવા ગામે જમીનના ભાગ મામલે…

નર્મદાના ડેડીયાપાડા ખાતે આજે સરપંચના સમર્થનમા ડેડીયાપાડા સજ્જડ બન્ધ રહયુ

નર્મદા બ્રેકીંગ ડેડીયાપાડામાં ગટર સાફ કરવા ગયેલ 3 વ્યક્તિના મૃત્યુમાં સરપંચ વિરુદ્ધ 304 નો ગુનો નોંધાતા સ્વૈચ્છિક બન્ધ પાળ્યો રાજપીપળા…

રાજ્યના પ્રસિદ્ધ મંદિરો પૈકીના એક શામળાજીમાં હવે ટૂંકા વસ્ત્રો પહેરનારને નહીં મળે પ્રવેશ મંદિર ટ્રસ્ટે લીધો નિર્ણય

દર્શને આવતા ભાઈઓ તથા બહેનોએ ટૂંકા વસ્ત્રો હશે તો મંદિર દર્શનાર્થે પ્રવેશ નહીં મળે… ટૂંકા વસ્ત્રો પહેરનારને પિતામ્બર લપેટ્યા બાદ…

આવો આજે વિશ્વનિંદ્રાદિન (world sleep day) નિમિત્તે સમજીએ યોગ્ય નિંદ્રાનું મહત્વ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ

માનવશરીર એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે જેને સ્વસ્થ અને અંત સુધી કાર્યરત રાખવા સંતુલિત માત્રામાં નિંદ્રા,પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા-પાણીની આવશ્યકતા…

અમદાવાદ જિલ્લામાં એક વર્ષ દરમ્યાન બે કરોડથી વધુ ઉકાળા ડોઝના વિતરણ સાથે ૧૨ લાખથી વધુ લોકોએ ધનવંતરી રથમાં આયુષ દવાઓનો લાભ લીધો

અમદાવાદ: એક વરસ પહેલા નોવેલ કોરોના વાયરસ કોવિડ -૨૦૧૯ એવું નામ પણ કોઈએ સાંભળ્યું નહોતુ… ને અચાનક સમગ્ર વિશ્વને હચમચાવી…

ગાંધીનગરમાં નાબાર્ડ આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કર્યુ ઉદઘાટન

ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નાબાર્ડની ગુજરાત પ્રાદેશિક કચેરી આયોજિત સ્ટેટ ક્રેડીટ સેમિનારનું ગાંધીનગરમાં ઉદ્ઘાટન કર્યુ હતું. તેમણે આ અવસરે…