ભારત અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ બેંકમાં નહી મળે Krunal SoniMarch 19, 2021March 19, 2021 બેંક પર ભીડ ન થાય તે માટે AMCએ લીધો નિર્ણય આવાસ યોજનાના ફોર્મ લોકો ઓનલાઇન ભરી શકશે
રામકથા અને સાહિત્ય. ભગવાન રામની કથાઓનો સૌથી સુંદર અભ્યાસ ફાધર કામિલ બુલ્કેએ કરીને ભારતમાં રિસર્ચ પેપર રજૂ કર્યા હતાં. મૂળ પૌરાણિક રામકથા પરથી…
સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોનું નુકસાન થતા જામનગરમાં વેપારીનો આપઘાત, પુત્ર પણ ઘરેથી ગુમ સિમેન્ટ અને લોખંડના ધંધામાં કરોડોનું નુકસાન થતા જામનગરમાં વેપારીનો આપઘાત, પુત્ર પણ ઘરેથી ગુમ
અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતેઅખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા. 🙏🏽આજે અમદાવાદમાં વસ્ત્રાપુર ખાતે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતનાં કાર્યકર્તાઓએ પેટ્રોલિયમ પદાર્થોના વધતાં ભાવો સામે જાહેર દેખાવો કર્યા. અને માંગ કરી…