Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. ટ્રેડીશનલ કરિયાણાની તેમજ અન્ય દુકાનોને શરતી રીતે ચાલુ કરવા દેવામાં આવશે.

છૂટક દુકાનો આજથી ખોલવા મંજૂરી. લોકડાઉનના એક મહિના પછી ધંધા રોજગારને વેગ આપવા ગૃહ મંત્રાલયની મોડી રાતે સૂચના. જોકે 50…

અમદાવાદમાં 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દવારા એક અભિયાન શરૂ કર્યું છે.”વડીલોની પડખે”. ત્યારે અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોમાં વૃદ્ધોની સંખ્યા આંખ…

કોરોના સંક્રમણને અટકાવવા માટે ▪પોલીસ-આરોગ્ય કર્મીઓ ફ્રન્ટલાઈન પર કામ કરી રહ્યા છે ત્યારે તેમના મનોબળને ટકાવી રાખવા નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી : રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા

▪લોકડાઉન દરમિયાન માણસોની હેરાફેરી કરી આવશ્યક સેવાનો દુરુપયોગ કરતી ૨૩ એમ્બ્યુલન્સ જપ્ત ▪અમદાવાદ સુરત અને રાજકોટમાં કરફ્યુ ભંગ બદલ કુલ…

બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો.

અમદાવાદમાં બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના…

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસીપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં…

આજે વાત કરીએ છ કરોડ ગુજરાતીઓની ચિંતા કરનાર ગુજરાતના આરોગ્ય સચિવ શ્રીમતી જયંતી રવિ ની..- જયંતિ રવિ.

કોરોનાનો કહેર જ્યારથી ગુજરાતમાં આવ્યો છે ત્યારથી ન્યુઝ ચેનલ માં એક અધિકારીની પ્રેસ કોન્ફરન્સ અવશ્ય બતાવવામાં આવે છે એ અધિકારી…

*અમેરિકાનું તંત્ર માનવકેન્દ્રી કે અર્થકેન્દ્રી ?*

ભારતથી અમેરિકા જઈ ને સ્થિર થવા વાળા લોકો હંમેશા એમ કહે કે માનવનું મૂલ્ય તો અમેરિકા સમજે છે. ભારતમાં તો…

શિક્ષણ જીવનનું પ્રથમ પાનું આધોઇ. લેખક:- શ્રી જયેશ શ્રીમાળી પલિયડ. મ.શિ. મોડેલ સ્કૂલ સાણંદ.

શિક્ષણ જીવનનું પ્રથમ પાનું આધોઇ. કચ્છની વાગડ ધરામાં શૈક્ષણિક સંકુલો અને સંત આશ્રમોમાં ગુંજતું એક નામ એટલે પ.પૂ.શ્રી ગોપાલાનંદજી વિદ્યામંદિર…