Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ.

સાબરકાંઠામાં ગુણભાંખરી ગામે યોજાતો ચિત્ર વિચિત્રનો મેળો કરાયો રદ. તારીખ ૧૧ એપ્રિલે ફાગણ વદ અમાસના દિવસે મેળો હતો. આકુળ-વ્યાકુળ સંગમ…

રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના

#રાજકોટ રાજકોટ શહેરમાં વધુ એક નેતાને કોરોના ઉદય કાનગડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન કોરોનાગ્રસ્ત ઉદય કાનગડ હોમ…

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી.

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં દત્ત ભગવાનના મંદિરમાં થઇ ચોરી. ભગવાનના આભુષણોની તસ્કરોએ કરી ચોરી. પોલીસે ઘટનાને લઇ તપાસ હાથ ધરી.

કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO

કોરોના ચામાચિડીયામાંથી બીજા પ્રાણીઓ દ્વારા મનુષ્યોમાં ફેલાયો હોવાની આશંકા WHO કોરોનાને લઈ WHOએ ખુલાસો કર્યો છે કે, કોરોના ચામાચિડીયામાંથી બીજા…

રિવાબા જાડેજાએ કહ્યું, “હું રોટલી કરુ તો રવિન્દ્રસિંહ ચા મુકે છે, દીકરીને ઘરે રાખવાની જરૂર નથી”

ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજાનો. એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેમણે કહ્યું હતું કે, દીકરીને…

*આજના મુખ્ય સમાચારો*

આજના મુખ્ય સમાચારો* *dete* 3️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *એક કન્યા સાથે લગ્ન કરવા પહોંચ્યા સાત વરરાજા* ‘એક અનાર 100 બીમાર’ કહેવતને સાર્થક કરતો…

ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ આજે 1731 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ આજે 1731 દર્દીઓ સાજા થયા અમદાવાદ 3, સુરત 3,…