Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

નેગેટિવ રિપોર્ટનો આશ્ચર્યજનક જાદુ.

*નેગેટિવ રિપોર્ટનો આશ્ચર્યજનક જાદુ.* *૧૦ દિવસની મથામણ પછી એક માણસ પોતાનો કોરોના નેગેટિવનો રિપોર્ટ લઈ હોસ્પિટલના રિસેપ્શન પાસે ઉભો હતો.*…

કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને લક્ષમાં લઇને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ માટે જિલ્લા આયોજન મંડળની જિલ્લાકક્ષાની રૂા. ૧.૫ કરોડની ગ્રાન્ટને જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની મંજુરી

કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને લક્ષમાં લઇને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સુવિધાઓ માટે જિલ્લા આયોજન મંડળની જિલ્લાકક્ષાની રૂા. ૧.૫ કરોડની ગ્રાન્ટને જિલ્લા…

વૈશ્વિક કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કોરોના સંક્રમણને અટકાવવા માટે કોવિડ-૧૯ વેક્સીનની રસી જ એક અમોધ શસ્ત્ર છે

નર્મદા જિલ્લાના વિવિધ ૭ જેટલાં કેન્દ્રો ખાતે ૩૦૦ જેટલાં લોકોએ કો-વેક્સીનની રસીનો લીધો લાભ કોવિડ-૧૯ ની રસીને કારણે જ આપણે…

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના સેલંબા ગોટપાડા ગામે હનુમાનજી મંદિરમાંસામુહિક હનુમાન ચાલીશાના પાઠનુંઆયોજન રાજપીપલા, તા23 ભરૂચના સાંસદ…

કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.
રીક્ષાને નુકશાન

તિલકવાડા તાલુકાના કુકરેજ ગામ નજીક દરગાહ પાસે મોટર સાઇકલ અને રીક્ષા સાથે નડેલા અકસ્માતમા એકનું મોત.રીક્ષાને નુકશાન રીક્ષામા બેસેલ પેસેન્જર…

ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી.

ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો…

રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લા ના બિછી વાળા પોલીસ મથક માં ગુજરાત ના બે વ્યક્તિ આજે ચાર કરોડ ની રકમ સાથે ઝડપાયા છે .

અરવલ્લી રાજસ્થાન ના ડુંગરપુર જિલ્લા ના બિછી વાળા પોલીસ મથક માં ગુજરાત ના બે વ્યક્તિ આજે ચાર કરોડ ની રકમ…

ભાવનગર શહેરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા અને અડચણરૂપ વૃક્ષોને જાતે કાપીને વાહન ન મળતા પોતાની વેગેનાર ગાડીમાં ચિત્રા સ્મશાન સુધી પહોંચાડતા અજયસિંહ જાડેજા અને હનુમંતસિંહ ચુડાસમા

ભાવનગર શહેરમાં વાવાઝોડાના કારણે પડી ગયેલા અને અડચણરૂપ વૃક્ષોને જાતે કાપીને વાહન ન મળતા પોતાની વેગેનાર ગાડીમાં ચિત્રા સ્મશાન સુધી…

સમાજમાં વડીલોનું સન્માન કેમ નથી થતું?
શિલ્પા શાહ, ડીરેકટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ.

દુનિયા હંમેશા સદગુણોનું સન્માન કરે છે. સન્માન માટે વિશિષ્ટ પ્રકારના ગુણોની આવશ્યકતા રહે છે. શાસ્ત્રો અનુસાર દરેક વર્ણનું પણ સન્માન…

પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક ફિગરપિન્ટ થી મુકિત આપવામાં આવી.

*અમદાવાદ* પુરવઠા વિભાગ દારા વાવાઝોડા ના અસરગસત ચાર જિલ્લા ઓમા રેશનકાડઁ ધારકો ને સાંપતઁ સિથ્તી ને ધ્યાન મા રાખી બાયોમેટિઁક…