ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી.
Related Posts
*દેશમાં સૌ પ્રથમવાર મુસાફરો માટે ‘પાવફેક્ટ’ સર્વિસનો મુંબઈ એરપોર્ટ ખાતે પ્રારંભ*
*દેશમાં સૌ પ્રથમવાર મુસાફરો માટે ‘પાવફેક્ટ’ સર્વિસનો મુંબઈ એરપોર્ટ ખાતે પ્રારંભ* અમદાવાદ, સંજીવ રાજપૂત – અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિ. (AAHL)…
ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન
ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન40 વર્ષીય અભિનેતાનું હાર્ટ એટેકના કારણે થયું નિધનસિદ્ધાર્થ શુક્લાના નિધનથી…
૧૯ વર્ષની વયના જુવાનો જેવા જુસ્સા સાથે કોરોનાને ધોબીપછાડ આપી ૯૧ વર્ષના વડીલ જિંદાદિલીનું પ્રતીક બન્યાં.*
અમદાવાદ: દુનિયામાં ઘણાં લોકો એવા પણ હોય છે કે જે પોતે વિષમમાં વિષમ પરિસ્થિતિમાં હોવા છતાં પણ સૌના પથદર્શક બની…
