ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી.
Related Posts
ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. સિ પ્લાન ને લઈને ગુજરાતના બે મહત્વના રૂટ જાહેર થયા.
16 રૂટમાં અમદાવાદમાંથી સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સાબરમતી થી પાલીતાણા સુધીની યોજના. ઓક્ટોબર સુધી ગુજરાતી પ્રવાસીઓ માટે સાબરમતી…
*અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરાયું*
*ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા* *અમદાવાદ શહેર પોલીસ દ્વારા એકતા ક્રિકેટ કપ 2025નું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી 27મી…
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું*
*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા મણીનગર અમદાવાદ ખાતે કરાટે ડો ફેડરેશન- ગુજરાતનું મહાસંમેલનનું યોજાયું* અમદાવાદ સંજીવ રાજપૂત: કરાટે ડો ફેડરેશન- ગુજરાત…
