ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી.
Related Posts
*📍પોરબંદર દરિયેથી ડ્રગ્સ મળવાનો કેસ*
*📍પોરબંદર દરિયેથી ડ્રગ્સ મળવાનો કેસ* ડ્રગ્સ કેસમાં આરોપીઓ 5 દિવસનાં રિમાન્ડ પર ઓપરેશન સાગર મંથન નાં આરોપીઓને કોર્ટમા રજૂ…
તાજેતરમાં રમાયેલ IPL ની રાજસ્થાન રોયલ ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતાનું થયું નિધન
તાજેતરમાં રમાયેલ IPL ની રાજસ્થાન રોયલ ટીમના ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતાનું થયું નિધન ચેતન સાકરીયાના પિતા કોરોના સંક્રમિત થયા…
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા*
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા* ગાંધીનગર, સંજીવ રાજપૂત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉઘરોજ…
