ભગવાન મહાવીર સ્વામીએ 2576 વર્ષ પહેલા વૈશાખ સુદ-11ના દિવસે જૈન શાસનની સ્થાપના કરી હતી. 23 મે, રવિવારે જૈન શાસનનો 2577મો સ્થાપના દિવસ છે. આજના દિવસે ગૌતમ સ્વામી આદી 11 ગણધરોની સાથે 4400 મુમુક્ષુઓએ પ્રભુના હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી અને દ્વાદશાંગીની રચના થઈ હતી.
Related Posts
જમાલપુર નાડિયા વાડ પાસેથી પોલીસે ૬ લોકોની ધરપકડ કરી ધારા ૧૪૪ નું ઉલ્લંઘન કરીને ટોળું એકત્ર કરી બેઠા હતા.
જમાલપુર નાડિયા વાડ પાસેથી પોલીસે ૬ લોકોની ધરપકડ કરી ધારા ૧૪૪ નું ઉલ્લંઘન કરીને ટોળું એકત્ર કરી બેઠા હતા.
*શહેરના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ*
*શહેરના આઇકોનિક એરપોર્ટ રોડ ખાતે પ્રથમ વખત મતદાન કરનાર વિધાર્થિનીઓ દ્વારા ‘મતદાન જાગૃતિ’ રેલી યોજાઈ* અમદાવાદ, સંજીવ રાજપૂત; યુવાનોમાં…
ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…
*📌ભરૂચ: ભરૂચના નર્મદા નદી પર નિર્માણ પામેલ એક્સ્પ્રેસ હાઇવેનો કેબલબ્રિજ 15 મી ઓગસ્ટની પૂર્વ રાત્રિએ ત્રિરંગાના રંગની રોશનીથી શણગારવામાં આવ્યો…*
