Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અભિનંદન DRDO: સ્વદેશમાં તૈયાર કરવામાં આવેલી MP-ATGM મિસાઈલનું કરવામાં આવ્યું સફળતાપૂર્વક પરીક્ષણ.

અમદાવાદ: MP-ATGM એક ઓછા વજનની, ફાયર એન્ડ ફર્ગેટ મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે મિનિએચરાઇઝ્ડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સૈન્યને…

તિલકવાડા ના હાફીસપુરા ગામે ડભોઈ ચાણોદ કેવડિયા તરફ જતા રેલવે ટ્રેક ના નાળામા વરસાદ ના પાણી ભરાઈ જતાં બે ગામનો સંપર્ક તૂટ્યો.

નાળા નીચે પાણી ભરાતા ગામ લોકો ને ભારે મુશ્કેલીમાંવાહનો ઉંચકીને લઈ જવા પડે છે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા નથી. પાણી…

કોરોનાને કારણે ઇદની ખાસ ખરીદી વેચાણ ન થતાંકોરોના વાયરસે છીનવી બજારોની લખોની ની ઈદી, દુકાનદાર અને ગ્રાહકો થયા માયુસ

નર્મદામા કોરોનાને કારણે સાદગી પૂર્વક ઉજવાઈ બકરીઈદ જિલ્લામા બકરાઓનીઅપાઈ કુરબાની પવિત્ર રમજાન મહિનાના 70 દિવસ બાદ આ તહેવાર મનાવવામાં આવે…

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની ક્રાઇમ બ્રાન્ચમાં થયેલી હત્યાનો મામલો

અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી મનીષ બલાઈ દોષિત જાહેર કર્યો અને આજીવન કેદ ની સજા અને રૂપિયા પચીસ હજાર નો દંડ…

ભાસ્કર ગ્રુપની વિવિધ ઓફિસો પર આવેકવેરા વિભાગના દરોડા. અમદાવાદ, ભોપાલ, જયપુરમાં ભાસ્કર ઓફિસમાં પડ્યા દરોડા

*ભાસ્કર ગ્રુપની વિવિધ ઓફિસો પર આવેકવેરા વિભાગના દરોડા. અમદાવાદ, ભોપાલ, જયપુરમાં ભાસ્કર ઓફિસમાં પડ્યા દરોડા* દેશના જાણિતા અખબાર ગ્રુપ ભાસ્કર…

નર્મદા સુગર ફેકટરી ધારીખેડા
ખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને પ્રદીપસિંહ વાઘેલાનું નર્મદામા આગમન નર્મદા સુગર ફેકટરી ધારીખેડાખાતે જળ સંચય તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ…

અમદાવાદીઓને મળશે વધુ એક નવી હોસ્પિટલ

જૂની વી.એસ હોસ્પિટલનું થશે નવીનીકરણ વર્ષ 2022-23 સુધી નાગરિકોને નવી વીએસ હોસ્પિટલ મળશે 80 થી 100 કરોડના ખર્ચે નિર્માણ પામશે…

ભાજપ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

વૃક્ષારોપણ થકી આપણે કુદરતી ઓકિસજન પાર્ક ઉભા કરી લોકોને એક નવું અને સ્વાસ્થ્યપ્રદ જીવન આપીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ…

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકામાં જગત મંદિરના કર્યા દર્શન.

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થ ધામ દ્વારિકા માં સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવ પૂર્વક પૂજન…

જૈન વુમન એમ્પાવરમેન્ટ ગ્રુપ દ્વારા એક્ઝિબિશનનું આયોજન

કોરોનાના કપરા સમય દરેક વ્યક્તિને એક યાતો બીજી રીતે મુશ્કેલીનું સામનો કરતું જોવા મળ્યું છે. તેને દરેક વ્યક્તિ ભૂલી અને…