Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કોરોના વોરિયર્સ એવા ડૉ.જમીલ ખાનજીનું સન્માન કરવામાં આવ્યું હતું..અરવલ્લી પ્રજાપતિ કુંભકાર સંઘ દ્વારા સન્માન પત્ર તેમજ શાલ…

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ

ગુજરાત DGP આશિષ ભાટિયા દ્વારા કરવામાં આવી પ્રજાને અપીલ નફાખોરી અને કાળા બજારીયાઓ વિરૂદ્ધમાં અનોખી પહેલ કોરોના, મ્યુકર માઈકોસિસ સંબધિત…

સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી

સુરેન્દ્રનગર-વઢવાણ સયુંકત નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખી શહેરમાંથી ભયજનક મકાનો ઉતારી લેવા તાકીદ કરવામાં આવી

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક

ધો.12ની પરીક્ષાને લઇ અધિકારીઓ સાથે PM મોદીની બેઠક… વિધાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા સૂચન… આગામી દિવસમાં વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે

નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ

નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો રાજપીપલા,…

અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી

અમદાવાદમાં આશ્રમ રોડ પર બાઈક સળગવાની ઘટના સામે આવી. કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ બાઈક આખી સળગી ગઈ. સમગ્ર ઘટના…

રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સિનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે*.

 *આરોગ્ય અગ્ર સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવી એ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં ૧૮ થી ૪૪ વયના લોકો માટે…

ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત

ગુજરાતમાં રસીકરણ મુદ્દે મોટી રાહત18-44 વર્ષથી વધુ વયના કેન્દ્ર પર સીધી લઇ શકશે રસીરસી માટે કોવિન એપ પર નોંધણી જરૂરી…

33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે

નર્મદામા વાવાઝોડા મા કેળના પાકને મોટા પાયે નુકશાન નુકશાની વળતરની માંગ 33 થી 60 ટકા સુધીના નુકસાની વળતળ ખેડૂતો ને ચુકવાશે 33 ટકાથી…