Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી

ગુજરાત સરકારનાં માનીતા લોકગાયક ગીતા રબારીએ ઘરે વેક્સીન લીધી, જાતે ફોટા સોસીયલ મીડિયામાં શેર કરતા વિવાદ થયો. કોંગ્રેસે કચ્છ ડીડીઓને…

કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,*
નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !

*વેલનાથ* *કાળી કોયલ કલકલે, ભેરવ કરે ભભકાર,**નિત નગારાં ગડહડે, ગરનારી વેલનાથ !* શેરગઢ નામે જૂનાગઢ તાબાનું મૂળગરાસીયું ગામડું છે. એ…

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે*

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના દિશા દર્શનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી છે* *આજે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં…

રસીકરણ અવરનેસ માટે ડો. અજયસિંહ જાડેજા અને નારી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટના તૃપ્તિબા રાઓલ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું

ભાવનગરની ગાંધી મહિલા કોલેજ ખાતે રસીકરણ અભિયાન રથ દ્વારા વિદ્યાર્થીઓમાં રસી પ્રત્યેની જાગૃતિ આપવામાં આવી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ તેમજ…

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા

વિશ્વ પ્રસિદ્ય મંદિર કુબેર ભંડારી મન્દિર 11જૂનથી કોરોનાના બે મહિના ના લોક ડાઉન પછી પછીપુનઃ ખુલતા ભક્તો ઉમટ્યા કોરોના ના…

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે

નર્મદામા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-(N.F.S.A.) હેઠળ અગ્રતા પ્રાપ્ત રેશનકાર્ડ ધરાવતા અંદાજે ૯૯ હજાર જેટલા કુટુંબોને આવરી લેવાશે નર્મદા જિલ્લામાં બાંધકામ…

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી

ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો..…

અમદાવાદ ગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન

અમદાવાદગુજરાત આરએસએસ ના પુર્વ વડાનુ અવસાન અમૃતભાઈ કડીવાલાનુ થયુ નિધન કડીવાલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પુર્વ સંઘચાલક રહી ચુક્યા છે

નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ

નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે સગીર કન્યાને લગ્નની લાલચે અપહરણ કરતા ફરિયાદ રાજપીપલા, તા 12 નાંદોદ તાલુકાના વાવડીગામે પરિણીત પુરુષે…

અમદાવાદના શાહિબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેમજ શહેરના તમામ સંસ્કારધામ  હરિભક્તો માટે 18 જૂનથી ખુલ્લા મુકાશે….

અમદાવાદના શાહિબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તેમજ શહેરના તમામ સંસ્કારધામ  હરિભક્તો માટે 18 જૂનથી ખુલ્લા મુકાશે….