Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

અમદાવાદ વસ્ત્રાલમાં પ્લાસ્ટિકના ખુલ્લા ગોડાઉનમાં લાગી આગ..

અમદાવાદ બ્રેકીંગ અમદાવાદ વસ્ત્રાલમાં પ્લાસ્ટિકના ખુલ્લા ગોડાઉનમાં લાગી આગ.. અમદાવાદ ના વસ્ત્રાલ કબીર ઉગમધામ મંદિરની સામેના પ્લોટ મા પ્લાસ્ટિક ના…

રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પીટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભઃ રાજપીપલા ખાતે નવીન લેબ કાર્યરત રાજપીપલા,તા 6 નર્મદા…

800થી વધુ કુટુંબોને ચાલુ સીઝનમા રોજગારી મળી, 81લાખની આવક થઈ

નર્મદા જિલ્લામા કોરોનામા પણ પૂર બહારમા ખીલી ઉઠેલી ટીમરૂપાનની સિઝન ચાલુ સીઝન મા નર્મદા ના આદિવાસીઓને 800 કુટુંબોને 81લાખની આવક થઈ…

જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા,બે ફરાર.

રાજપીપળા વડ ફળીયામાં જુગારની રેડમાં રોકડ રકમ અને જુગારના સાહિત્ય સાથે પાંચ જુગારીઓ ઝડપાયા,બે ફરાર. રાજપીપળા,તા.6 રાજપીપળા વડ ફળિયામાં જુગારની…

3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત
નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.

રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોતનીપજાવી ગુનો કરતા બોગસ તબીબ…

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ યોજાયું રાજપીપલા,તા 6 સરકારની માર્ગદર્શિકા મુજબ…

सरखेज, अहमदाबाद में सामाजिक संगठन द्वारा
कोविद केयर सेंटर स्थापित किया गया।

सरखेज, अहमदाबाद में सामाजिक संगठन द्वाराकोविद केयर सेंटर स्थापित किया गया। जब कोरोना पूरे देश में फैल रहा है, गुजरात…

ગીતામાં પીપળો અને વડ જેવા વૃક્ષો ભગવાન ની વિભૂતિ છે…વૃક્ષો પરમ વૈષ્ણવો છે

ગીતામાં પીપળો અને વડ જેવા વૃક્ષો ભગવાન ની વિભૂતિ છે… ગોવર્ધન ધારણ કરવાની લીલા હોય , શ્રીમદ ભાગવત સહિત બધાય…

નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો

સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને…

શોક સમયે સૌજન્ય શિષ્ટાચાર !

🔔 *શોક સમયે સૌજન્ય શિષ્ટાચાર !* સ્વજનોને ટેલીફોનીક ખરખરાથી સાંત્વના પાઠવવા બાબત : _અનુભવ પછી ટેલિફોનિક સાંત્વના આપવા માટેના કેટલાક…