સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.
Related Posts
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામુંગરબા રમવા રસીના બંને ડોઝ લેવા ફરજિયાતસોસાયટીમાં 12 વાગ્યા સુધી રમી શકાશે ગરબાપાર્ટી પ્લોટમાં ગરબા નહીં…
*સોબ્રીમેસા એન્ડ સીએસ્ટા*
*શબ્દનો અનુવાદ થઈ શકે, સુખનો નહીં. * કારણકે આ જગતમાં ભાષા ભિન્ન હોય શકે, ભાવ નહીં. *આ વિશ્વ ભાષા પર…
*📌પૂર્વ કોંગો નાં શહેરમાં મુશળધાર વરસાદથી ઓછામાં ઓછા 14 લોકોના મોત*
*📌પૂર્વ કોંગો નાં શહેરમાં મુશળધાર વરસાદથી ઓછામાં ઓછા 14 લોકોના મોત* પૂર્વીય ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો માં ઓછામાં ઓછા 14…
