સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.
Related Posts
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ*
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ* એબીએનએસ, ગોધરા : પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની…
અમદાવાદ વસ્ત્રાલમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. તળાવમાં માછલીઓના મૌત. વરસાદના પાણીની આડમાં તળાવમાં પાણી છોડતા હોવાની લોકોમાં ચર્ચા.
ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર લોકોને ટીબીની જાગૃતિ માટે માસ્ક વિતરણ કર્યું
#સુરત આજે વિશ્વ ટીબી દિવસ સુરત મનપાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા લોકજાગૃતિ માટે કેમ્પઈન કર્યું ભાગળથી એર ઇન્ડિયા રોડ ઉપર…
