સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.
Related Posts
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 9541 કેસ નોંધાયા, 97 લોકોના મોત
17.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 9541 કેસ નોંધાયા, 97 લોકોના મોત** **અમદાવાદમાં 3303 કેસ** **સુરતમાં 2155 કેસ** **રાજકોટમાં 494…
કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા
કોરોનાગ્રસ્ત મંત્રી ઈશ્વર પરમારની મોડી રાત્રે તબિયત લથડતા ઉમરાખ હોસ્પિટલ ખસેડાયા. ગઈકાલ સુધી હોમ આઈસોલેશનમાં હતા
*📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત*
*🗯️BREAKING* *📌ગુજરાતનાં ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત* ખેડૂતોને કુલ 10 કલાક આપવામાં આવશે વીજળી કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર,ખેડા,…
