સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.
Related Posts
જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.
જામનગરઃ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વછરાજ ધામ મંદિર દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. હાલ જે પ્રકારે કોરોના સંક્રમણનો…
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ
કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ ફરજ પરના તબીબી અધિકારી અને સ્ટાફે ICU…
રવાન્ડા સમર્થિત બળવાખોર જૂથે કોંગોમાં એક મોટો વિસ્તાર કબજે કરી લીધો છે. કોંગો સરકારે રવાન્ડા સાથે રાજદ્વારી સંબંધોનો અંત લાવી દીધો.
રવાન્ડા સમર્થિત બળવાખોર જૂથે કોંગોમાં ગોમા નો એક મોટો વિસ્તાર કબજે કરી લીધો છે. કોંગો સરકારે રવાન્ડા સાથે રાજદ્વારી સંબંધોનો…
