સાણંદ તાલુકામાં આવેલા નવાપુરા અને નિધરાડ ગામમાં લોકોને જાણે કોરોનાનો ડર ન હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. નવાપુરા અને નિધરાડ ગામમાં બળિયાદેવના મંદિરે પાણી ચઢાવવાનો ધાર્મિક પ્રસંગ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે કાર્યવાહી કરતા 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, ગામવાસીઓએ એ ધારણાના આધારે આયોજન કર્યું હતું કે, બળિયાદેવ મંદિરમાં જળ ચઢાવવાથી કોરોના વાયરસનો ખાત્મો થશે.
Related Posts
હદ થઈ ગઈ.. રેમડેસીવીરની ખાલી શીશીમાં પેરાસીટામોલ વેચતી ટોળકી ઝડપાઇ…
મહારાષ્ટ્રના બારામતી ખાતેથી એક ખૂબ જ ચોંકવનારી ઘટના સામે આવી છે. બારામતી પોલીસે રેમડેસિવિર ઈંજેક્શનની ખાલી શીશીમાં પેરાસિટામોલ દવા ભરીને…
રમતવીરોને તાલીમ આપવા ઈચ્છુક વ્યક્તિ-સંસ્થા માટે સોનેરી તક.. રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર” શરુ કરવા માટે દરખાસ્ત મંગાવવામાં આવી.
*રમતવીરોને તાલીમ આપવા ઈચ્છુક વ્યક્તિ-સંસ્થા માટે સોનેરી તક.. રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર” શરુ કરવા માટે…
*વડોદરામાં MD ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ* સાવલીના મોક્ષી ગામમાં ફેક્ટરી ઝડપાઈ ગુજરાત ATS, વડોદરા SOGનું સંયુક્ત ઓપરેશન નેક્ટર કેમ કેમીકલ…
