એમેઝોન ઈન્ડિયાએ લોકડાઉન વચ્ચે માલસામાનની અવરજવર આસાન બનાવવા માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી વધુ મજબૂત બનાવી ભારતીય રેલવે સાથે એકધારી ભાગીદારીથી ગ્રાહકોને જીવનજરૂરી વસ્તુઓની ડિલિવરી ઝડપી અને વિશ્વસનીય રીતે મળશે
એપ્રિલ, 2020ઃ એમેઝોન ઈન્ડિયાએ આજે દેશભરમાં રેલ થકી કન્સાઈનમેન્ટ્સ પરિવહન કરવા માટે ભારતીય રેલવે સાથે તેની ભાગીદારીને વધુ મજબૂત કરી…
