Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.

કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ. રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં…

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રાજપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના…

દેડિયાપાડાના પૂર્વ વિસ્તારમાં વરસાદમાં ખેડૂતોનો પાકોને નુકસાન થતાં કલેકટરને આવેદન.

155 હેકટર જમીનમાં પાકોને નુકસાન થતા વળતરની માંગ. રાજપીપળા, તા.2 નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા નાંદોદ તાલુકામા -02,ગરુડેશ્વર તાલુકામા -01, સાગબારા તાલુકામા -04,અને…

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રા જપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની…

અમદાવાદ આસ્ટોડીયામાં ત્રણ માળનું મકાન ધરાશાયી. વૃદ્ધ દંપતીનો બચાવ.

અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો…

માં અંબાના ડિજિટલ દર્શન,6 દિવસમાં 29.50 લાખ શ્રદ્ધાળુઓ ઘરે બેઠા માં અંબેના દર્શન કર્યા.

અંબાજી (રાકેશ શર્મા) હાલમાં જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના કહેર ફાટી નીકળ્યો છે ત્યારે સમગ્ર ધાર્મિક મેળાવડા જેવા વિવિધ કાર્યક્રમોને સરકાર…

બનાસકાંઠા: આજે છે ભાદરવી પૂર્ણિમા. આજે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું.

અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3…