અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ JMC ને રજૂઆતો કર્યા છતાં આ મકાન ને ઉતારી ન લેતા એક મોટી દુઘટના બનતી અટકી હતી. કોઈનો જીવ લેવાની રાહ જોતું હોય એમ કોઈ કાર્યવાહી નહીં કરાતા મકાન અચાનક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મકાનમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું તે સામેના ઘેર બેસવા ગયેલ હોવાથી આબાદ બચાવ થયેલ છે અત્યાર સુધી કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી
Related Posts
*રાષ્ટ્રપતિની ઉપસ્તિથિમાં નવી દિલ્હી ખાતે ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કરાયો*
*‘પાંચમો રાષ્ટ્રીય જળ પુરસ્કાર એવાર્ડ’* *રાષ્ટ્રપતિની ઉપસ્તિથિમાં નવી દિલ્હી ખાતે ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કરાયો* એબીએનએસ, દિલ્હી,…
ભૂલકા મેળામાં સુરત જિલ્લાનાં પી.એસ.ઈ. ઇન્સ્ટ્રકટર કૌશિકા પટેલની કૃતિ ગાંધીનગર ખાતે પસંદગી પામી. વિભાગીય નાયબ નિયામક કચેરી, સુરત ઝોન તથા…
નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ
નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ કરાઠા ગામે દુકાનના…
