અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ JMC ને રજૂઆતો કર્યા છતાં આ મકાન ને ઉતારી ન લેતા એક મોટી દુઘટના બનતી અટકી હતી. કોઈનો જીવ લેવાની રાહ જોતું હોય એમ કોઈ કાર્યવાહી નહીં કરાતા મકાન અચાનક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મકાનમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું તે સામેના ઘેર બેસવા ગયેલ હોવાથી આબાદ બચાવ થયેલ છે અત્યાર સુધી કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી
Related Posts
ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્યમંત્રી વિજય રૂપાણી ને બોર્ડ ના વી.સી અને સી ઈ ઓ મુકેશ કુમારે અર્પણ કર્યો.
ગુજરાત મેરિ ટાઈમ બોર્ડ દ્વારા 25 કરોડ રૂપિયા નો ફાળો મુખ્ય મંત્રી રાહત નિધિમાં કોરોના સામે લડવાના ભંડોળ તરીકે મુખ્યમંત્રી…
સાવધાન : કોરોનાને નાથવામાં તાપમાનની મહત્વની ભૂમીકા રહેલી છે.
જુઓ, આપણું વાતાવરણીય તાપમાન કેટલું છે: ગભરાશો નહીં, કોરોના પર સરકારી માર્ગદર્શિકાઓનું જ અવલોકન અને પાલન કરો. * તાપમાન મોટી…
ઓક્સિજનનું મહત્વ
સમજાવી પરીઆવરણનો સંદેશો પહોંચાડી રહ્યા છે કુંવરપરાના ગ્રામજનો
નાંદોદ તાલુકાનું કુંવરપુરા ગામ બન્યું વૃક્ષમિત્ર ગામગામલોકોએ ત્રણ વર્ષમાંકૂલ 27500 વૃક્ષો નું વાવેતર કર્યું છેલ્લા બે વર્ષમાં 22000 વાવેલા વૃક્ષો…
