અમદાવાદના જમાલપુર ખાડિયા વિધાનસભામાં આવેલ ખાડિયા વોર્ડમાં ઢાળની પોળમાં ઉપલી શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અગાઉ JMC ને રજૂઆતો કર્યા છતાં આ મકાન ને ઉતારી ન લેતા એક મોટી દુઘટના બનતી અટકી હતી. કોઈનો જીવ લેવાની રાહ જોતું હોય એમ કોઈ કાર્યવાહી નહીં કરાતા મકાન અચાનક ધડાકા સાથે તૂટી પડ્યું હતું. મકાનમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું તે સામેના ઘેર બેસવા ગયેલ હોવાથી આબાદ બચાવ થયેલ છે અત્યાર સુધી કોઈ જાનહાની ના સમાચાર મળેલ નથી
Related Posts
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે મળશે ?
કોઈ તને ફૂલ નહિ મોકલે, કોઈ તને ચોકલેટ નહિ આપે, તને શું લાગે છે ? આટલી સરળતાથી કોઈ તને ગળે…
અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો
અમુલ ફેડરેશને અમુલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો કર્યો વધારો દુધમાં અમુલ ગોલ્ડ, અમુલ શકિત, અમુલ તાજા, અમુલ ટી…
કોરોનાના કેસ વધતા આઈપીએલ ક્રિકેટ મેચ દર્શકો વગર રમાશે.
કોરોનાના કેસ વધતા આઈપીએલ ક્રિકેટ મેચ દર્શકો વગર રમાશે. #BCCI ના ઉપપ્રમુખ રાજીવ શુક્લાની જાહેરાત
