અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.
Related Posts
કોરોના ઇફેક્ટ: બજારમાંથી જાણે કે રૂપિયા અદ્રશ્ય થઈ ગયા
બજાર ઠંડું હોવાથી વેપારીઓ પાસે રૂપિયાની અછત, કર્મચારીઓના પગાર અટવાયા ઘણી જગ્યાએ પગાર કાપ તો કઈ જગ્યાએ પગાર નહીં થતાં…
રાહેદારીઓ તેમજ જેલમાં 230કેદીઓને 200લીટર ઉકાળા તથા માસ્કનું વિતરણ
રાજપીપલા ખાતે શ્રીજી મેડિકલ સ્ટોરના સેવાભાવિ રાજેન્દ્ર પટેલ દ્વારા ત્રણ દિવસ મા 800થી વધુ લીટર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ રાજપીપલા મા…
અમદાવાદ માં આવશ્યક સેવાઓ સાથે લેવાયા અમુક નિર્ણય.
શહેરમાં પાંચમી મે સુધી આ સેવાઓ બંધ રહેશે અમદાવાદમાં પણ કોરોનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. રોજ કોરોનાથી થતાં મોતને…
