અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.
Related Posts
નાંદોદના ધાસરાભ્યએ વિધાન સભામાં ચોંકાવનારી વિગત જણાવી નર્મદા માં પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા આવડતું નથી!
આદિવાસી વિસ્તારમાં ભણાવતા શિક્ષકોને આદિવાસી ભાષામાં ભણાવવાની સરકાર ટ્રેનિંગ આપે: પી.ડી.વસાવા રાજપીપળા: તા 28 ગુજરાત વિધાનસભા સત્રમાં નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા…
ગુજરાત માં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતમાં 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે
ગુજરાત માં માવઠું થવાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાતમાં 2 અને 3 જાન્યુઆરીના હવામાનમાં પલટો આવશે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને…
રાજેન્દ્રનગર સોસાયટીમાં મોડી રાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો
એકી સાથે પાંચ મકાનોના તાળાં તૂટયા ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લેવાઈ રાત્રે પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ રાજપીપળા ખાતેઆવેલ…
