અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.
Related Posts
દેડિયાપાડા તાલુકાના કલતર ગામની નદીના પુલ પર મોટરસાયકલ સ્લીપ ખાઇ જતાં ગંભીર ઈજા થતા મોત.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ક્લતર ગામની નદીના પુલ પરથી પસાર થતી મોટરસાઇકલ સ્લીપ થઇ જતાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજા થતાં…
*બનાસકાંઠા પોલીસ દ્વારા ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આદ્યશક્તિ માં અંબાને અપાયું ગાર્ડ ઓફ ઓનર* જીએનએ પાલનપુર: યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ધર્મ અને…
*કોરોના વાયરસના કહેરથી શેર બજાર ધરાશાયી*
સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શેર બજાર ભારે કડાકા સાથે ખુલ્યું હતું.બોમ્બે સ્ટોક એક્સચેંજનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ 960.23 અંક…
