અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.
Related Posts
*Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત*
*Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત* અમદાવાદ, એબીએનએસ:…
*રોકાણકારોના 20 હજાર કરોડ રૂપિયા શેરબજારની હોળીમાં હોમાયા*
કોરોના વાઇરસ અને ક્રુડના ભાવમાં કડાકાના પગલે આજે દેશના શેરબજારોના ઇતિહાસમાં સોમવારની હોળી આર્થિક હોળી બની જવા પામી હતી.આ હોળીમાં…
ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિએ કરજણ જળાશય યોજના અને વાવડી CNG સ્ટેશનની લીધેલી મુલાકાત
અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની ગુજરાત વિધાનસભાની સમિતિના અધ્યક્ષ નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિએ કરજણ જળાશય યોજના અને વાવડી CNG સ્ટેશનની…
