અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3 સપ્ટેમ્બર સવાર થી ભક્તો માટે ખુલશે. અંબાજી મંદિર ના દર્શન હાલ ઓનલાઇન ચાલુ. ગબ્બર ખાતે અમુક ભક્ત ધજા લઈને આવ્યા. બોલ મારી અંબે જય જય અંબેનો નાદ સાંભળવા મળ્યો. અંબાજી મંદિર 24 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી બંદ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજી મંદિર ના વહીવટદાર એસ જે ચાવડા આજે પૂનમે મંદિર ખાતે હાજર રહ્યા.
Related Posts
*ગુજરાતમાં નવા 998 કેસ, 20 લોકોના મોત, 777 દર્દી ડિસ્ચાર્જ*
*ગુજરાતમાં નવા 998 કેસ, 20 લોકોના મોત, 777 દર્દી ડિસ્ચાર્જ* *24 કલાકમાં સુરતમાં 284, અમદાવાદમાં 193, વડોદરામાં 78,રાજકોટમાં 56, ભાવનગરમાં…
અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના…
અમદાવાદ: ખાડીયામાં ધોળા દિવસે હત્યા કુખ્યાત મોન્ટુ નામદારે કરી હત્યા બોબી નામના વ્યક્તિની હત્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર એવી માહિતી પ્રાપ્ત…
