Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*અમદાવાદ અમરાઈવડીના વીર શહિદનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો. શ્રદ્ધાંજલિ આપવામાં આવી.*

અમદાવાદ: મેરઠ ખાતે આર્મીમાં ફરજ બજાવતા શહીદ થયેલ રજનીશ પટનીનો પાર્થિવ દેહ અમદાવાદ લવાયો હતો. જેમને ગાર્ડ ઓફ ઓનર આપી…

કાપડના વેપારીઓ ની ટેક્સટાઇલ એન્ટી ફ્રોડ સેલ બનાવવાની માંગ

કાપડના વ્યવસાયિકો ના બાકી પેમેન્ટની તકરારનુ એક જ જગ્યાએ સમાધાન થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆ ત વ્યાપારી અગ્રણીઓએ ગૃહ મંત્રી…

અમદાવાદ/સુરત છોડો : રાજકોટ છે હવે ડેન્જર ઝોન ! જિમ્મેદાર કોણ ? સરકાર, અધિકારી કે પછી ખુદ…

એ સ્પષ્ટ છે કે રાજકોટમાં કોરોના ને લગતાં સાચા આંકડા કમિશનર કે કોઈ જાહેર થવા દેતાં નથી. ‘ સાંજ સમાચાર…

આબુરોડ રાજસ્થાન. રાજસ્થાનના આબુરોડમાં 8 દિવસનું લોક ડાઉન

આબુરોડ રાજસ્થાન રાજસ્થાન ના આબુરોડ માં 8 દિવસનું લોક ડાઉન 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી આબુરોડ માં લોકડાઉન આબુરોડ…

નવી શિક્ષણ નીતિના ઝડપી અમલીકરણ માટે રાજયની તમામ યુનિવર્સિટીઓ “નવી શિક્ષણ નીતિ અમલીકરણ સમિતિની” રચના કરે – શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિહ ચુડાસમા.

નવી શિક્ષણ નીતિના ચેપ્ટર દીઠ તેનો અભ્યાસ કરવા અલગ અભ્યાસ કમિટીની પણ રચના કરવામાં આવે • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના…

*બનાસકાંઠાના અંબાજી તરફના માર્ગો પર ભક્તો ચાલતા જોવા મળ્યા*

અંબાજી ભાદરવી મહામેળો વહીવટી તંત્ર તરફથી રદ કરવામાં આવ્યો છે અને ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે તેમ છતાંય…

⭕ *ગુજરાતમાં નવા 1272 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1050 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1272 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1050 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 270,અમદાવાદ 168,વડોદરા 132,રાજકોટ 112,જામનગર…

ચેમ્બરની ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત

ચેમ્બરની ચૂંટણી: એક તરફ ગ્રૂપ મિટિંગ શરૂ, બીજી તરફ કોરોના સંક્રમણ થાય તો જવાબદાર કોણ?ની રજૂઆત પ્રગતિ પેનલે સિનિયર સભ્યો…